ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

Professional Development

30 Qs

quiz-placeholder

Similar activities

CURRENR AFFAIRS TEST 28 MAY 2018

CURRENR AFFAIRS TEST 28 MAY 2018

Professional Development

30 Qs

chesta

chesta

Professional Development

30 Qs

CURRENT AFFAIRS 27 MAY 2018

CURRENT AFFAIRS 27 MAY 2018

Professional Development

30 Qs

"ભારત અને વિશ્વ" સામાન્ય જ્ઞાન ક્વિઝ

"ભારત અને વિશ્વ" સામાન્ય જ્ઞાન ક્વિઝ

6th Grade - Professional Development

25 Qs

રમત-ગમત

રમત-ગમત

Professional Development

25 Qs

21 Days Practice Project | Round 5 | Quiz 4

21 Days Practice Project | Round 5 | Quiz 4

KG - Professional Development

25 Qs

સંપ્રદાયનાં ગ્રંથો

સંપ્રદાયનાં ગ્રંથો

Professional Development

35 Qs

19 MAY GENERAL QUIZ

19 MAY GENERAL QUIZ

Professional Development

30 Qs

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

Assessment

Quiz

Other

Professional Development

Medium

Used 11+ times

FREE Resource

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા કવિએ ત્રણ વાર ભારતની અને સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી હતી ?

પ્રેમાનંદ

દયારામ

દલપતરામ

નર્મદ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

મીરાંની કવિતા એ મીરાંના હૃદયની નહીં પણ માનવહૃદયની આત્મકથારૂપ છે.- આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી

દલપતરામ

અખો

નિરંજન ભગત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. - આ રચના કયા સાહિત્યકારની છે ?

નિરંજન ભગત

મીરાંબાઈ

નરસિંહ મહેતા

ભાલણ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા સાહિત્યકારે મીરાંના પદોને ' ત્રીજા નેત્રની પ્રસાદી ' ગણાવ્યા છે ?

નિરંજન ભગત

દયારામ

બ. ક. ઠાકોર

કનૈયાલાલ મુનશી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આખ્યાનનાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રેમાનંદ

ભાલણ

અસાઈત ઠાકર

શાલિભદ્ર સૂરિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

દયારામની ગરબી એ કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે ?

ભક્તિગીત

ધૂન

ભજન

લોકગીત

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

અખા સાથે કયું વિધાન બંધ બેસતું નથી ?

તે જાતે અને ધંધે સોની હતો.

તે ગોકુળ જઈ રૈદાસને ગુરુ બનાવે છે.

તેના છપ્પા ગુજરાતી સાહિત્યને મળેલું મોટું પ્રદાન છે.

ગુરુશિષ્ય સંવાદ અખાની કૃતિ છે.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?