Search Header Logo

ગુજરાતી સાહિત્ય

Other

Professional Development

Used 11+ times

ગુજરાતી સાહિત્ય
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા કવિએ ત્રણ વાર ભારતની અને સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી હતી ?

પ્રેમાનંદ

દયારામ

દલપતરામ

નર્મદ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

મીરાંની કવિતા એ મીરાંના હૃદયની નહીં પણ માનવહૃદયની આત્મકથારૂપ છે.- આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી

દલપતરામ

અખો

નિરંજન ભગત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. - આ રચના કયા સાહિત્યકારની છે ?

નિરંજન ભગત

મીરાંબાઈ

નરસિંહ મહેતા

ભાલણ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા સાહિત્યકારે મીરાંના પદોને ' ત્રીજા નેત્રની પ્રસાદી ' ગણાવ્યા છે ?

નિરંજન ભગત

દયારામ

બ. ક. ઠાકોર

કનૈયાલાલ મુનશી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આખ્યાનનાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રેમાનંદ

ભાલણ

અસાઈત ઠાકર

શાલિભદ્ર સૂરિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

દયારામની ગરબી એ કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે ?

ભક્તિગીત

ધૂન

ભજન

લોકગીત

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

અખા સાથે કયું વિધાન બંધ બેસતું નથી ?

તે જાતે અને ધંધે સોની હતો.

તે ગોકુળ જઈ રૈદાસને ગુરુ બનાવે છે.

તેના છપ્પા ગુજરાતી સાહિત્યને મળેલું મોટું પ્રદાન છે.

ગુરુશિષ્ય સંવાદ અખાની કૃતિ છે.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?