ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

Professional Development

30 Qs

quiz-placeholder

Similar activities

ટ્રાફિક સિગ્નલ

ટ્રાફિક સિગ્નલ

University - Professional Development

30 Qs

SBS Online Sabha Repetition | 30-08-2020

SBS Online Sabha Repetition | 30-08-2020

KG - Professional Development

30 Qs

જનરલ ક્વિઝ 4

જનરલ ક્વિઝ 4

6th Grade - Professional Development

30 Qs

Kishori Sabha

Kishori Sabha

Professional Development

30 Qs

ગુજરાત ક્વિઝ

ગુજરાત ક્વિઝ

5th Grade - Professional Development

25 Qs

SBS Online Diwali Camp Day 2

SBS Online Diwali Camp Day 2

KG - Professional Development

25 Qs

25 QUESTION TALENT QUIZ BY , TEAM OF EDU WITH V.J.K.

25 QUESTION TALENT QUIZ BY , TEAM OF EDU WITH V.J.K.

Professional Development

25 Qs

Quiz for Sabha Round 2

Quiz for Sabha Round 2

Professional Development

25 Qs

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

Assessment

Quiz

Other

Professional Development

Medium

Used 11+ times

FREE Resource

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા કવિએ ત્રણ વાર ભારતની અને સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી હતી ?

પ્રેમાનંદ

દયારામ

દલપતરામ

નર્મદ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

મીરાંની કવિતા એ મીરાંના હૃદયની નહીં પણ માનવહૃદયની આત્મકથારૂપ છે.- આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી

દલપતરામ

અખો

નિરંજન ભગત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. - આ રચના કયા સાહિત્યકારની છે ?

નિરંજન ભગત

મીરાંબાઈ

નરસિંહ મહેતા

ભાલણ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા સાહિત્યકારે મીરાંના પદોને ' ત્રીજા નેત્રની પ્રસાદી ' ગણાવ્યા છે ?

નિરંજન ભગત

દયારામ

બ. ક. ઠાકોર

કનૈયાલાલ મુનશી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આખ્યાનનાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રેમાનંદ

ભાલણ

અસાઈત ઠાકર

શાલિભદ્ર સૂરિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

દયારામની ગરબી એ કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે ?

ભક્તિગીત

ધૂન

ભજન

લોકગીત

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

અખા સાથે કયું વિધાન બંધ બેસતું નથી ?

તે જાતે અને ધંધે સોની હતો.

તે ગોકુળ જઈ રૈદાસને ગુરુ બનાવે છે.

તેના છપ્પા ગુજરાતી સાહિત્યને મળેલું મોટું પ્રદાન છે.

ગુરુશિષ્ય સંવાદ અખાની કૃતિ છે.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?