Search Header Logo

ICDS Prantij

Other

Professional Development

Used 21+ times

ICDS Prantij
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?

વધારાની સંભાળની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે
હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે
સ્તનપાન અને પૂરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે
એ અને બી

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?

હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે

ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં

એક સ્તનનુ દૂઘ પુરુ થાય ત્યાં સુઘી પીવડાવવું જોઇએ

હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?

માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ

માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ

માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ

બાળકના આરામ (અનુકૂળતા) પર આધાર રાખે છે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચેનામાંથી કયું વિધાન નબળા નવજાત શિશુ માટે સાચુ છે?

નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે

નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે

બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજી રાખી શકાય નહિ

એક પણ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?

બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી

બાળકને બટાકા ખવડાવવા જોઇએ

જન્મ બાદ તરત જ સ્તનપાની શરૂઆત અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.

ઉપરના બઘા

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થાય છે

જ્યારે બાળકનુ જન્મસમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

જ્યારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

ઉપરના બઘા

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવામાં મદદ કરી શકીએ?

વધારાનુ સ્તનપાન કરાવીને

કાંગારુ મધર કેર આપીને

વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?