Search Header Logo

ભારતના ક્રાંતિવીરો

Authored by Bhupendra Rana

Social Studies

8th Grade

Used 9+ times

ભારતના ક્રાંતિવીરો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

40 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિની શરૂઆત કોણે કરી હતી ?

વિનાયક દામોદર સાવરકરે

ચંદ્રશેખર આઝાદે

વાસુદેવ બળવંત ફડકેએ

શ્યામજી કૃષ્ણ વર્માએ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કોણે કરી હતી ?

રામપ્રસાદ બીસ્મીલે

ચંદ્રશેખર આઝાદે

ખુદીરામ બોઝે

વિનાયક દામોદર સાવરકરે.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

રામપ્રસાદ બીસ્મીલે

ચંદ્રશેખર આઝાદે

વિનાયક દામોદર સાવરકરે.

ખુદીરામ બોઝે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

ખુદીરામ બોઝ

ચંદ્રશેખર આઝાદ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાને પ્રેરણા આપી હતી ?

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

ખુદીરામ બોઝ

ચંદ્રશેખર આઝાદ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?

ખુદીરામ બોઝ

અશફાક ઉલ્લાખા

ભગતસિંહ

ચંદ્રશેખર આઝાદ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા ક્રન્તીવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?

ભગતસિંહ

વાસુદેવ બળવંત ફળકે

ચંદ્રશેખર આઝાદે

વિનાયક દામોદર સાવરકરે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?