Search Header Logo

ભારતના ક્રાંતિવીરો

Authored by Bhupendra Rana

Social Studies

8th Grade

Used 9+ times

ભારતના ક્રાંતિવીરો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

40 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિની શરૂઆત કોણે કરી હતી ?

વિનાયક દામોદર સાવરકરે

ચંદ્રશેખર આઝાદે

વાસુદેવ બળવંત ફડકેએ

શ્યામજી કૃષ્ણ વર્માએ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કોણે કરી હતી ?

રામપ્રસાદ બીસ્મીલે

ચંદ્રશેખર આઝાદે

ખુદીરામ બોઝે

વિનાયક દામોદર સાવરકરે.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

રામપ્રસાદ બીસ્મીલે

ચંદ્રશેખર આઝાદે

વિનાયક દામોદર સાવરકરે.

ખુદીરામ બોઝે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

ખુદીરામ બોઝ

ચંદ્રશેખર આઝાદ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાને પ્રેરણા આપી હતી ?

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

ખુદીરામ બોઝ

ચંદ્રશેખર આઝાદ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?

ખુદીરામ બોઝ

અશફાક ઉલ્લાખા

ભગતસિંહ

ચંદ્રશેખર આઝાદ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા ક્રન્તીવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?

ભગતસિંહ

વાસુદેવ બળવંત ફળકે

ચંદ્રશેખર આઝાદે

વિનાયક દામોદર સાવરકરે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?