
સત્સંગ જનરલ પ્રશ્નોતરી
Authored by manoj jadav
Religious Studies
12th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
ધીરજાખ્યાન ગ્રંથ ના લેખક કોણ છે ?
સદ્દગુરૂ મુક્તાનંદ સ્વામી
સદ્દગુરૂ પ્રેમાનંદ સ્વામી
સદ્દગુરૂ નિષ્કુળાનંદ સ્વામી
સદ્દગુરૂ આધારાનંદ સ્વામી
2.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
આરતી પ્રગટ પ્રભુજી કી કિજે ના રચયિતા કોણ છે ?
સદ્દગુરૂ બ્રમ્હાનંદ સ્વામી
સદ્દગુરૂ પ્રેમાનંદ સ્વામી
સદ્દગુરૂ નિષ્કુળાનંદ સ્વામી
સદ્દગુરૂ મંજુકેશનંદનંદ સ્વામી
3.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
નારદજી અને તુંબરુ ની વાત કયા વચનામૃત માં આવે છે ?
પ્રથમ ના ૫
પ્રથમ ના ૧૦
પ્રથમ ના ૧૨
પ્રથમ ના ૪
4.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
શ્રી હરિના જમણા ચરણમાં આમાંથી કયું ચિન્હ છે ?
અષ્ટકોણ
મીન
ત્રિકોણ
કળશ
5.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
શ્રી હરિના ડાબા ચરણમાં આમાંથી કયું ચિન્હ છે ?
અષ્ટકોણ
ધ્વજ
અંકુશ
ગોપદ
6.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
શિક્ષાપત્રીમાં કયા ગૃહસ્થનું નામ આવે છે ?
મયારામ ભટ્ટ
દિનાનાથ ભટ્ટ
દાદાખાચર
ઝીણાભાઈ
7.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
ગઢપુર મંદિરના પ્રથમ મહંત કોણ હતા ?
બ્રહ્માનંદ સ્વામી
વિરક્તાનંદ સ્વામી
હરિહરિયાનંદ સ્વામી
ધરણીધરાનંદ સ્વામી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?