Search Header Logo

ભારતના ક્રાંતિવીરો

Authored by Rajnikant Parmar

Other

8th Grade

Used 4+ times

ભારતના ક્રાંતિવીરો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ની સૌ પ્રથમ શરૂઆત કરનાર કોણ હતા

વીર સાવરકર

વાસુદેવ બળવંત ફડકે

ખુદીરામ બોઝ

રામ પ્રસાદ બિસ્મિલ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી

ચંદ્રશેખર આઝાદ

વીર સાવરકર

ખુદીરામ બોઝ

વાસુદેવ બળવંત ફડકે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચંદ્રશેખર આઝાદ નું પૂરું નામ શું હતું

ચંદ્રશેખર સિતારામ તિવારી

ચંદ્રશેખર ચંદ્ર રામ તિવારી

ચંદ્રશેખર મનુ રામ તિવારી

ચંદ્રશેખર સુરે રામ તિવારી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ખુદીરામ બોઝ એ કોને મારવા માટે બોમ્બ ફેંક્યો હતો

કેનેડી

માઉન્ટબેટન

લોડ કરતાં

કિંગ્સ ફોર્ડ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોની કવિતાએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું

પ્રફુલ ચાકી

ખુદીરામ બોઝ

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વીર સાવરકરે કઈ સંસ્થા સ્થાપી હતી

ચિત્ર મેળા

મિત્ર મેલા

મિત્ર માળા

મિત્ર બંધો

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેલ કુદી કોણ 25 કિલોમીટર સુધી દોડ્યા હતા

વીર સાવરકર

ખુદીરામ બોઝ

સુભાષ ચંદ્ર બોઝ

વાસુદેવ બળવંત ફડકે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?