
ભારતના ક્રાંતિવીરો
Authored by ISWARSINH BARIA
History
6th - 8th Grade
Used 70+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
વિનાયક દામોદર સાવરકરે
ચંદ્રશેખર આઝાદે
વાસુદેવ બળવંત ફડકેએ
શ્યામજી કૃષ્ણ વર્માએ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
ખુદીરામ બોઝે
વીર સાવરકરે.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે.
ખુદીરામ બોઝે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગંગાના પાણીમાં ડૂબકી મારી મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા ક્રાંતિકારીની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
ખુદીરામ બોઝ
અશફાક ઉલ્લાખા
ભગતસિંહ
ચંદ્રશેખર આઝાદ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફળકે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?