ભારતના ક્રાંતિવીરો

ભારતના ક્રાંતિવીરો

6th - 8th Grade

15 Qs

quiz-placeholder

Similar activities

જ્ઞાન સાધના( અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો )

જ્ઞાન સાધના( અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો )

8th Grade

20 Qs

સામાજિક વિજ્ઞાન ધો-8 પ્રકરણ 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યો

સામાજિક વિજ્ઞાન ધો-8 પ્રકરણ 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યો

8th Grade

10 Qs

ગુજરાત ની અસ્મિતા

ગુજરાત ની અસ્મિતા

5th Grade - University

11 Qs

Ss

Ss

6th - 8th Grade

14 Qs

જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)

જ્ઞાનસાધના (સ્વાતંત્ર્ય ચળવળો ઈ.સ 1870 થી 1947)

8th Grade

20 Qs

સામાજિક વિજ્ઞાન  એમ સી કયું ધો-૮

સામાજિક વિજ્ઞાન એમ સી કયું ધો-૮

8th Grade

10 Qs

મહાભારત

મહાભારત

4th Grade - University

20 Qs

Crack exam (dhulkot yuva)

Crack exam (dhulkot yuva)

6th - 12th Grade

10 Qs

ભારતના ક્રાંતિવીરો

ભારતના ક્રાંતિવીરો

Assessment

Quiz

History

6th - 8th Grade

Hard

Created by

ISWARSINH BARIA

Used 70+ times

FREE Resource

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?

વિનાયક દામોદર સાવરકરે

ચંદ્રશેખર આઝાદે

વાસુદેવ બળવંત ફડકેએ

શ્યામજી કૃષ્ણ વર્માએ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?

રામપ્રસાદ બીસ્મીલે

ચંદ્રશેખર આઝાદે

ખુદીરામ બોઝે

વીર સાવરકરે.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

રામપ્રસાદ બીસ્મીલે

ચંદ્રશેખર આઝાદે

વિનાયક દામોદર સાવરકરે.

ખુદીરામ બોઝે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગંગાના પાણીમાં ડૂબકી મારી મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

ખુદીરામ બોઝ

ચંદ્રશેખર આઝાદ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા ક્રાંતિકારીની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું ?

રામપ્રસાદ બિસ્મિલ

અશફાક ઉલ્લાખા

ખુદીરામ બોઝ

ચંદ્રશેખર આઝાદ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?

ખુદીરામ બોઝ

અશફાક ઉલ્લાખા

ભગતસિંહ

ચંદ્રશેખર આઝાદ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?

ભગતસિંહ

વાસુદેવ બળવંત ફળકે

ચંદ્રશેખર આઝાદે

વિનાયક દામોદર સાવરકરે

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?