
ગુજરાત ની અસ્મિતા
Authored by urvashi patil
History
5th Grade - University
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
11 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભરૂચ નો કિલ્લો કોણે બંધાવેલું?
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
વિક્રમાદિત્ય
કોઈ નહિ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે?
સુરત
નવસારી
ભરૂચ
વડોદરા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વ્યાયામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભરૂચ નાં અગ્રણી ઓ
છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી
સાવરકર બંધુ
અરવિંદ ઘોષ
બરિન્દ્ર ઘોષ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧૯૦૧ માં મહારાણી વિક્ટોરિયા નું અવસાન થતાં ભરૂચ ની પ્રજા એ કયું સ્મારક બંધાવેલું હતું?
વિક્ટોરીયા પાર્ક
વિક્ટોરિયા લાઇબ્રેરી
વિક્ટોરિયા કલોક ટાવર
કીર્તિ સ્તંભ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વીરવડોદરું કોના દ્વારા ગવાયેલું?
પ્રેમાનંદ
સ્વામી આનંદ
અખો
ભોજા ભગત
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વડોદરા ના ચાર દરવાજા
લહેરીપુરા, પાણી દરવાજો, ચાપાનેરી, બરાનપુરી
પ્રેમ દરવાજો
વાઘેશ્વરી
ખંભોડિયા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કીર્તિ સ્તંભ કોના બનાવેલા ચિત્રો થી સજ્જ છે?
પ્રણસુખ
નંદલાલ બોઝ
રવિશંકર રાવળ
ઉપર ના માંથી કોઈ નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?