
સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 1 પાઠ 1 ધાર્મિક સામાજિક જાગ
Authored by Shankarbhai Kanzariya
Social Studies
KG - 12th Grade
Used 18+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
12 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બ્રહ્મો સમાજ ના સ્થાપક કોણ હતા ?
રાજારામ મોહનરાય
ન્યાયમૂર્તિ રાનડે
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારત માં સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ધડયો ?
લોર્ડ વેલેસ્લી
લોર્ડ વિલિયમ બૅટિક
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝન
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?
અવેસ્તા
આર્યપ્રકાસ
સત્યાર્થ પ્રકાશ
સુબોધ પ્રકાશ
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શુ હતું ?
સુરેન્દ્રનાથ
રવિન્દ્રનાથ
નરેન્દ્રનાથ
રામકૃષ્ણ
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઈ. સ. 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
લાલા લજપતરાય
સ્વામી શ્રદ્ધાનંદ
પંડિત ગુરુદત્ત
લાલા હંસરાજ
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
પંચમહાલ ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?
ઠક્કર બાપા
રવિ શંકરમહારાજ
ગાંધીજી
નારાયણ ગુરુ
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
આર્યસમાજ ની સ્થાપના કોણે કરી હતી ?
દયાનંદ સરસ્વતી
રાજા રામ મોહનરાય
સ્વામી વિવેકાનંદ
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?