
ધોરણ-6-ગુજરાતી-પ્રથમસત્ર-પાઠ-6-લેખણ ઝાલી નો રહી-ભાગ-2
Authored by vijay gondaliya
Education
6th Grade
Used 11+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
16 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કહળસંગ ના બાપુ ના મૃત્યુ પછી કોઈ નો કાગળ આવે તો કોણ વાચી આપતું ?
ગામ ના મુખી
સરપંચ
શેઠ હરખચંદ
કહળસંગ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'ઉજાડ ગામ માં એરંડો પ્રધાન'એ શું છે ?
એરંડો મહત્વનો પાક કહેવાય છે
એરંડા થી ગામ ઉજ્જડ ના થાય
રૂઢિપ્રયોગ
કહેવત
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કહળસંગે શામાટે હરખછંદ શેઠ ને બે હાથ જોડી ને બોલાવ્યા હતા?
ઘરે પ્રસંગ હતો એટલે
કાળોત્રી ના કાગળો લખવાના હતા
તેમણે પૈસા ની જરૂર હતી
ગણેશ સ્થાપન કરવાનું હતું
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કહળસંગે તેમના બાપુ નું કારજ કયા દિવસ નું રાખેલું ?
પાચમ
સાતમ
ચોથ
ત્રીજ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક દિવસ નું કારજ કેટલા દિવસ ચાલ્યું?
પાંચ
સાત
નવ
ચાર
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કારજ ના કાગળ લખતી વખતે કોની લેખાણ જાલી નો રહી. ?
કહળસંગ ના બાપુની
કહળસંગની
શેઠ હરખચંદ ની
વાતડાહ્યા અનુભવીની
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાઘડીપનો એટલે શું ?
ઘડી નો પા ભાગ
પાઘડી નું માપ
પાઘડી ના જેવો વિસ્તાર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?