
નામાનાં મૂળતત્વો
Authored by pareshbhai ambaliya
Other
12th Grade
Used 23+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
50 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે શું કહેવાય. ?
ભાગીદાર
પ્રતિસ્પર્ધી
દેવાદાર
અધિકારી
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારી શાનાથી અસ્તિત્વમાં આવે છે. ?
ભાગીદારોથી
કરારથી
પેઢીથી
આપેલ પૈકી એક પણ નહીં
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારીમાં પેઢીના સંચાલકો કોણ હોય છે. ?
પ્રતિનિધિઓ
લેણદારો
માલિકો
દેવાદારો
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે. ?
50
20
100
2
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન ક્યાં પ્રમાણમાં વેચાય. ?
સરખા પ્રમાણમાં
મૂડીના પ્રમાણમાં
કરારના મુજબ
આપેલ પૈકી એક પણ નહીં
6.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
P, Q અને Rની નફા-નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનું વહેંચણીપાત્ર નફો ₹.66000 હોય ,તો R ને કેટલો નફો મળશે. ?
₹. 22,000
₹. 11,000
₹. 33,000
₹. 66,000
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો ,પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય. ?
6%
9%
12%
વ્યાજ ગણાશે નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?