
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, એકમ 3 મુઘલ સામ્રાજ્ય
Authored by Irshad Mansuri
Other
7th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
હુમાયુ
બાબર
શેરશાહ સૂરી
અકબર
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
કયા રાજાએ હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો?
અકબર
શેરશાહ સૂરી
ઇબ્રાહિમ લોદી
જહાંગીર
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
નીચેનામાંથી કયા રાજાએ રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ કરાવ્યું હતું?
હુમાયુ
બાબર
શેરશાહ સૂરી
શાહજહાં
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
બાબર અને ઈબ્રાહીમલોદી વચ્ચે
અકબર અને રાણા સાંગા વચ્ચે
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે
અકબર અને હેમુ વચ્ચે
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઇ સાલમાં થયું?
1526
1556
1545
1555
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
હુમાયુ અને શેરશાહ સુરી વચ્ચે
અકબર અને રાણા સાંગા વચ્ચે
અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે
રાણા પ્રતાપ અને ટીપુસુલતાન વચ્ચે
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
દિન- એ- ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કયા રાજાએ કરી હતી
હુમાયુ
જહાંગીર
શાહજહાં
અકબર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?