સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

Professional Development

11 Qs

quiz-placeholder

Similar activities

સત્સંગ સૌરભ - ૧૦ - અનુકંપા અને આશિષ

સત્સંગ સૌરભ - ૧૦ - અનુકંપા અને આશિષ

Professional Development

13 Qs

ILA_3-4-5_pre-test

ILA_3-4-5_pre-test

Professional Development

15 Qs

સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

Assessment

Quiz

Professional Development

Professional Development

Easy

Created by

Sangna Trivedi

Used 151+ times

FREE Resource

11 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આઠ-દસ સંતોનો મંડળ કયા નદીએ સ્નાન કરવા માટે જતા?

ગોમતી

ભદ્રાવતી

ઘેલા

ગંગા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વાઘરીઓ એ કયા કયા શાક વાવ્યા હતા?

રીંગણી, મરચી, ટામેટી, ગુવાર, ચીભડા, તરબૂચ

વાલોડ નારંગી સફરજન

ચીભડા કાકડી તુવેર

ચીભડા વાલોડ ગલકા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેટલા સંતો નું મંડળ ભદ્રાવતી નદીએ સ્નાન કરવા આવ્યું?

પાંચ-સાત

આઠ-દસ

છ સાત

નવ-દસ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મારા વાડામાંથી આપને માટે લાવ્યો છું.

કોણ બોલે છે અને કોને કહે છે

વાઘરી બોલે છે અને હરિભક્તોને કહે છે

વાઘરી બોલે છે અને ભદ્રાવતી નદીને કાંઠે નાહવા ગયેલા સંતોને કહે છે

વાઘરી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

વાઘરી બોલે છે અને તેના મિત્રને કહે છે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અમે કોઈએ કાંઈ તરબૂચ મંગાવ્યા નથી

કોણ બોલે છે અને કોને કહે છે

નિત્યાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને હરિ ભગત ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને બીજા સંતો ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે

6.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

"તરબૂચ અમે નથી મંગાવ્યા" ચરિત્ર નો સાર બે વાક્યમાં લખો

સાચા સંતો ના વર્તન અને પ્રભુ પરાયણતા ની છાપ સામા માણસના અંતરમાં ઉપસ્યા વિના રહેતી નથી.

હંમેશા સત્ય બોલવું

ઘણા આવા મુમુક્ષુઓ કુસંગ છોડીને સત્સંગી થાય છે

સૌને હિત ભરી વાણી હંમેશા બોલવી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપ સહુ સુખેથી ધરાઈને ખાજો.

કોણ બોલે છે કોને કહે છે

વાઘરી બોલે છે અને હરિભક્તોને કહે છે

વાઘરી બોલે છે અને ભદ્રાવતી નદીને કાંઠે નાહવા આવેલા સંતોને કહે છે

સંતો બોલે છે અને હરિ ભગત ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?