
ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
Authored by Mishwa Solanki 8B
Social Studies
8th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
18 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મોટા ભાગના સંતો કેવા હતાં?
સગુણવાદી
અવગુણવાદી
ઉપરોક્ત બંને
ઉપરોક્ત એકપણ નહિ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શંક્રચાર્યે દક્ષિણ ભારતમાં કઈ સદીમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?
સાતમી
આઠમી
નવમી
દસમી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શંક્રચાર્ય પછી રામાનુજાચાર્યે કેટલા વર્ષ પછી ભક્તિ અંગે પ્રેરણા આપી હતી?
200 વર્ષ
225 વર્ષ
250 વર્ષ
275 વર્ષ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અલવાર સંતો એટલે શુ?
વૈષ્ણવ
શૈવ
હરિબોલ
ઉપરોક્ત એકપણ નહિ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નયનાર સંતો એટલે શુ?
વૈષ્ણવ
શૈવ
હરિબોલ
ઉપરોક્ત એકપણ નહિ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હરિબોલનો મંત્ર કોણે આપ્યો હતો?
શંક્રચાર્ય
રામાનુજચાર્ય
ચૈતન્ય
જયદેવ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એકેશ્વર પરંપરામાં કોણ સૌથી મહત્વપૂર્ણ સંત હતાં?
શંક્રચાર્ય
જયદેવ
ચૈતન્ય
કબીર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?