Account portion 2

Account portion 2

12th Grade

30 Qs

quiz-placeholder

Similar activities

General Awareness

General Awareness

KG - Professional Development

30 Qs

Online SBS Diwali Camp 2020 Day 1

Online SBS Diwali Camp 2020 Day 1

KG - Professional Development

25 Qs

ગુજરાત ક્વિઝ

ગુજરાત ક્વિઝ

5th Grade - Professional Development

25 Qs

SBS Online Diwali Camp Day 2

SBS Online Diwali Camp Day 2

KG - Professional Development

25 Qs

Biomass/બાયોમાસ

Biomass/બાયોમાસ

12th Grade

25 Qs

જનરલ ક્વિઝ 4

જનરલ ક્વિઝ 4

6th Grade - Professional Development

30 Qs

Baluda - The Rajipa Quiz

Baluda - The Rajipa Quiz

KG - 12th Grade

30 Qs

SBS Online Sabha Repetition | 30-08-2020

SBS Online Sabha Repetition | 30-08-2020

KG - Professional Development

30 Qs

Account portion 2

Account portion 2

Assessment

Quiz

Other

12th Grade

Medium

Created by

Prashant bhatt

Used 3+ times

FREE Resource

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

પુન:મૂલ્યાંકન ખાતાંને _____________ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મૂડી અનામત ખાતાં

નફા-નુકસાન ફાળવણી ખાતાં

નફા-નુકસાન હવાલા ખાતાં

નફા-નુકસાન ખાતાં

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીનુ પુનર્ગઠન થાય ત્યારે ___________ બનાવવામાં આવે છે.

વેપાર ખાતું

માલ-મિલકત નિકાલ ખાતું

નફા-નુકસાન ફાળવણી ખાતું

પુન:મૂલ્યાંકન ખાતું

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

પુન:મૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે?

જુના નફા-નુકસાનના પ્રમાણમાં

નવા નફા-નુકસાનના પ્રમાણમાં

ત્યાગના પ્રમાણમાં

લાભના પ્રમાણમાં

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો___________ પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે.

ચોપડે કિંમતે - બજાર કિંમતે

પડતર કિંમતે

બજાર કિંમતે

દાર્શનિક કિંમતે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ = ________________

નવો નફા-નુકસાનનો ભાગ - જુનો નફા-નુકસાનનો ભાગ

જૂનો નફા-નુકસાનનો ભાગ - નવો નફા-નુકસાનનો ભાગ

જૂનો નફા-નુકસાનનો ભાગ + નવો નફા-નુકસાનનો ભાગ

જૂનો નફા-નુકસાનનો ભાગ × નવો નફા-નુકસાનનો ભાગ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જો ત્યાગના સૂત્રથી જવાબ ઋણ આવે તો ______________

ભાગીદાર ત્યાગ કરે છે.

ભાગીદાર ત્યાગ કરતો નથી.

ભાગીદાર લાભ મેળવતો નથી.

ભાગીદાર લાભ મેળવે છે.

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જ્યારે ફક્ત નફા-નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ = ____________

સરખા હિસ્સે

જૂનું પ્રમાણ

જુનો ભાગ - નવો ભાગ

શોધી શકાય નહીં

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?