S.S 8ch1,2

S.S 8ch1,2

Assessment

Quiz

Created by

Ajay Danidhariya

Social Studies

8th Grade

3 plays

Medium

Student preview

quiz-placeholder

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

૧૯મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા માં આંદોલનના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા?

દયાનંદ સરસ્વતી

સ્વામી વિવેકાનંદ

રાજા રામમોહનરાય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા

રાજા રામમોહનરાય

સ્વામી વિવેકાનંદ

દયાનંદ સરસ્વતી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈસવીસન ૧૮૨૧ રાજારામ મોહનરાય બંગાળી ભાષામાં ક્યુ સમાચાર પત્ર શરૂ કર્યું.

સંવાદ કૌમુદી

દિવ્ય ભાસ્કર

Sandesh

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજા રામમોહનરાયે બ્રહ્મ સમાજની સ્થાપના કયારે કરી.

ઈસવીસન 1828માં

ઈસવીસન 1950

ઈસવીસન 1947

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ઘડીયો.

લોર્ડ વેલેસ્લી

વિલિયમ બેન્ટિકે

Lord karjan

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

સ્વામી વિવેકાનંદ

રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિરજાનંદ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામી દયાનંદ સરસ્વતીએ એ કયો ગ્રંથ લખ્યો હતો.

સત્યાર્થ પ્રકાશ

રામાયણ

ગીતા

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી.

સ્વામી વિવેકાનંદ

દયાનંદ સરસ્વતી

ગાંધીજી

9.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇસ ૧૯૦૨ માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું

સ્વામી શ્રદ્ધાનંદ એ

સ્વામી લાલા લજપતરાય

લાલા હંસરાજ

10.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કલકત્તા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિર માં કાલી માતાના પૂજારી કોણ.

રામકૃષ્ણ પરમહંસ

દયાનંદ સરસ્વતી

સ્વામી વિવેકાનંદ

Explore all questions with a free account

or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?