ધો.12 મનોવિજ્ઞાન આચાર્ય શ્રી મનમોહન સિંહ, ગીતાબેનની શુભેચ્છા

ધો.12 મનોવિજ્ઞાન આચાર્ય શ્રી મનમોહન સિંહ, ગીતાબેનની શુભેચ્છા

Assessment

Quiz

Arts

3rd Grade

Practice Problem

Easy

Created by

Geeta Siyodia

Used 1+ times

FREE Resource

Student preview

quiz-placeholder

11 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળો કયું છે?

આનુવંશિકતા

સમૂહ માધ્યમો

સરકાર

કાયદો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વિવિધ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાઈ છે તેને શું કહેવાય?

મનોવલણ

શિક્ષણ

આગાહી

પ્રેરણા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ તેમાં પરિવર્તન કરવું પડશે?

કાર્યશૈલી

અનુભવ શૈલી

જીવનશૈલી

વિચાર શૈલી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા પ્રકારના મનોભરની સ્થિતિમાં વ્યક્તિ નું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે?

ફાળવો

મધ્યમ

તીવ્ર

આપેલા પૈકી એક પણ નહીં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપી હતી?

જેમ્સ પેજ

જે સી કોલમેન

વોરેન

સી.ટી મોર્ગન

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણો નું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે?

WHO

UNIS

APA

UNO

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માતા-પિતા ભાઈ-ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે?

સ્પર્ધા

સંઘર્ષ

વિધાયક મનોવલણ

નિષેધકમનોવલણ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?

Discover more resources for Arts