Search Header Logo

સંસ્કાર ની શ્રીમંતાઈ

Authored by Asha Vankar

Education

8th Grade

Used 4+ times

સંસ્કાર ની શ્રીમંતાઈ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંસ્કાર ની શ્રીમંતાઈ પાઠ ના લેખક કોણ છે ?

મહાદેવ દેસાઈ

મકરંદ દવે

કુન્દનિકા કાપડિયા

વર્ષા અડાલજા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહન દાસ બંગલો વેચી લાકડાના મકાન માં રેહવા ગયા કારણ કે....

બંગલો તેમને ભાડે આપ્યો હતો

સટ્ટા મા ફટકો પડવાથી નુકસાન થયું હતું.

બંગલામાં રેહવવાનુ તેમને ગમતું નહોતું

શ્રીમંતાઈ થી તેઓ કંટાળી ગયા હતા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે?

ભગવાન નો દોષ

નસીબ

ભગવાનના આશિષ

જગમોહનદાસ ની ભૂલ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહનદાસ નો બંગલો કયા નામે ઓળખાતો હતો?

જન મહેલ

આનંદ મહેલ

રંગ મહેલ

જળ મહેલ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહનદાસ પોતાના મિત્ર વર્તુળમાં રાજા નામથી સંબોધતા હતા કારણકે...

તેઓ શ્રીમંત હતા

તેઓ રાજા હતા

બીજું નામ તેમનું રાજા હતું

તેમના મિત્રોને રાજા નામથી બોલાવું ગમતું હતું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાર્વતી બહેન ગુણિયલ કોના પુણ્યનું બળ ગણાવે છે ??

દાદાજી ના

પિતાજી ના

પતિ ના

દીકરી ના

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?