સંસ્કાર ની શ્રીમંતાઈ

સંસ્કાર ની શ્રીમંતાઈ

8th Grade

6 Qs

quiz-placeholder

Similar activities

રાજપુર ટેસ્ટ - ૬

રાજપુર ટેસ્ટ - ૬

1st - 8th Grade

10 Qs

Knowledge

Knowledge

8th - 12th Grade

10 Qs

Education

Education

1st - 12th Grade

10 Qs

સંસ્કાર ની શ્રીમંતાઈ

સંસ્કાર ની શ્રીમંતાઈ

Assessment

Quiz

Education

8th Grade

Practice Problem

Medium

Created by

Asha Vankar

Used 4+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંસ્કાર ની શ્રીમંતાઈ પાઠ ના લેખક કોણ છે ?

મહાદેવ દેસાઈ

મકરંદ દવે

કુન્દનિકા કાપડિયા

વર્ષા અડાલજા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહન દાસ બંગલો વેચી લાકડાના મકાન માં રેહવા ગયા કારણ કે....

બંગલો તેમને ભાડે આપ્યો હતો

સટ્ટા મા ફટકો પડવાથી નુકસાન થયું હતું.

બંગલામાં રેહવવાનુ તેમને ગમતું નહોતું

શ્રીમંતાઈ થી તેઓ કંટાળી ગયા હતા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે?

ભગવાન નો દોષ

નસીબ

ભગવાનના આશિષ

જગમોહનદાસ ની ભૂલ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહનદાસ નો બંગલો કયા નામે ઓળખાતો હતો?

જન મહેલ

આનંદ મહેલ

રંગ મહેલ

જળ મહેલ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જગમોહનદાસ પોતાના મિત્ર વર્તુળમાં રાજા નામથી સંબોધતા હતા કારણકે...

તેઓ શ્રીમંત હતા

તેઓ રાજા હતા

બીજું નામ તેમનું રાજા હતું

તેમના મિત્રોને રાજા નામથી બોલાવું ગમતું હતું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાર્વતી બહેન ગુણિયલ કોના પુણ્યનું બળ ગણાવે છે ??

દાદાજી ના

પિતાજી ના

પતિ ના

દીકરી ના