
ગુજરાતી સાહિત્યના પ્રશ્નો-નૌસિલ પટેલ
Authored by NAUSIL PATEL
Other
3rd - 12th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
13 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અસાઈત ઠાકર ના વંશજો કયા નામે ઓળખાય છે
ગીતકાર
તરગાળા
કથાકાર
અન્ય
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાતી ભાષામાં 'ગુર્જર ભાખા 'શબ્દ પ્રયોગ કરનાર કવિ કોણ છે
પ્રેમાનંદ
ભાલણ
શામળ
અખો
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેગડાંમાં પગ ઘાલે એવો કોઈ કવિ નથી એવું પ્રેમાનંદ માટે કયા લેખકે કહ્યું છે
અખો
નવલરામ પંડ્યા
ક.માં.મુનશી
નર્મદ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દયારામ નું ભક્ત કવિઓમાં સ્થાન નથી,પ્રણયના અમર કવિઓમાં છે આવું વિધાન દયારામ માટે કોને કહ્યું
ક.માં.મુનશી
ભોજા ભગત
દલપરામ
વિશ્વનાથ ભટ્ટ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગાંધીજી બાપુ ને પ્રિય "કાચબા કાચબી નું પદ રચનાર કવિ કોણ છે
ભોજા ભગત
લાલજી
મીરાંબાઈ
ઝવેરચંદ મેઘાણી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા કવિએ કહ્યું છે વિવેચક તે કવીનો જોડીયો ભાઈ જ છે?
નરસિંહરાવ દિવેટિયા
રંભા
બકુલ ત્રિપાઠી
મધુરાય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સૌરાષ્ટ્ર ના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ કોણ છે
દેવચંદ્રસુરી
વિજયસેનસુરી
પદ્મ નંદ સુરી
એક પણ નહીં
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?