Search Header Logo

ગુજરાતી સાહિત્યના પ્રશ્નો-નૌસિલ પટેલ

Authored by NAUSIL PATEL

Other

3rd - 12th Grade

Used 4+ times

ગુજરાતી સાહિત્યના પ્રશ્નો-નૌસિલ પટેલ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

13 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અસાઈત ઠાકર ના વંશજો કયા નામે ઓળખાય છે

ગીતકાર

તરગાળા

કથાકાર

અન્ય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતી ભાષામાં 'ગુર્જર ભાખા 'શબ્દ પ્રયોગ કરનાર કવિ કોણ છે

પ્રેમાનંદ

ભાલણ

શામળ

અખો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેગડાંમાં પગ ઘાલે એવો કોઈ કવિ નથી એવું પ્રેમાનંદ માટે કયા લેખકે કહ્યું છે

અખો

નવલરામ પંડ્યા

ક.માં.મુનશી

નર્મદ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દયારામ નું ભક્ત કવિઓમાં સ્થાન નથી,પ્રણયના અમર કવિઓમાં છે આવું વિધાન દયારામ માટે કોને કહ્યું

ક.માં.મુનશી

ભોજા ભગત

દલપરામ

વિશ્વનાથ ભટ્ટ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજી બાપુ ને પ્રિય "કાચબા કાચબી નું પદ રચનાર કવિ કોણ છે

ભોજા ભગત

લાલજી

મીરાંબાઈ

ઝવેરચંદ મેઘાણી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા કવિએ કહ્યું છે વિવેચક તે કવીનો જોડીયો ભાઈ જ છે?

નરસિંહરાવ દિવેટિયા

રંભા

બકુલ ત્રિપાઠી

મધુરાય

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૌરાષ્ટ્ર ના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ કોણ છે

દેવચંદ્રસુરી

વિજયસેનસુરી

પદ્મ નંદ સુરી

એક પણ નહીં

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?