
ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો ભાગ 3 -નૌસિલ પટેલ
Authored by NAUSIL PATEL
Other
6th - 12th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
11 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વલ્લભ મેવાડા ને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ કહેનાર કવિ કોણ હતા
દયારામ
આનંદશંકર ધ્રુવ
કવિ નર્મદ
દેશળજી પરમાર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મરણ પ્રસંગે ગવાતી "રામરાજીયો રચનાર કવિ નીચેના માંથી કયા છે
ભાલણ
બાપુસાહેબ ગાયકવાડ
કે.કા.શાસ્ત્રી
મધુસુદન મોદી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગરબીના કારણે ગુજરાત નો જયદેવ તરીકે ઓળખાતો કવિ કયો છે
દલપરામ
દયારામ
કવિ કાંત
નવલરામ પંડ્યા
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હેમચંદ્રાચાર્ય નું સમાધિ સ્થળ ગુજરાતમાં કયા આવેલું છે
પાલીતાણા
પાટણ
ખંભાત
સિદ્ધપુર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અસાઈત ઠાકર નો જન્મ ક્યા શહેર માં થયો હતો
સિદ્ધપુર
ધંધુકા
તળાજા
એક પણ નહીં
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભવાઈ ની શરૂઆત કરનાર કવિ ......છે
અખો
અસાઈત ઠાકર
પ્રેમાનંદ
અન્ય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નરસિંહ મહેતા એવોર્ડ કોના હસ્તે આપવામાં આવે છે
રાજ્યપાલ
મુખ્યમંત્રી
મોરારિબાપુ
ગોપાલ દાસ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?