Search Header Logo

ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો ભાગ 3 -નૌસિલ પટેલ

Authored by NAUSIL PATEL

Other

6th - 12th Grade

Used 3+ times

ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો ભાગ 3 -નૌસિલ પટેલ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

11 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વલ્લભ મેવાડા ને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ કહેનાર કવિ કોણ હતા

દયારામ

આનંદશંકર ધ્રુવ

કવિ નર્મદ

દેશળજી પરમાર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મરણ પ્રસંગે ગવાતી "રામરાજીયો રચનાર કવિ નીચેના માંથી કયા છે

ભાલણ

બાપુસાહેબ ગાયકવાડ

કે.કા.શાસ્ત્રી

મધુસુદન મોદી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગરબીના કારણે ગુજરાત નો જયદેવ તરીકે ઓળખાતો કવિ કયો છે

દલપરામ

દયારામ

કવિ કાંત

નવલરામ પંડ્યા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હેમચંદ્રાચાર્ય નું સમાધિ સ્થળ ગુજરાતમાં કયા આવેલું છે

પાલીતાણા

પાટણ

ખંભાત

સિદ્ધપુર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અસાઈત ઠાકર નો જન્મ ક્યા શહેર માં થયો હતો

સિદ્ધપુર

ધંધુકા

તળાજા

એક પણ નહીં

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભવાઈ ની શરૂઆત કરનાર કવિ ......છે

અખો

અસાઈત ઠાકર

પ્રેમાનંદ

અન્ય

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતા એવોર્ડ કોના હસ્તે આપવામાં આવે છે

રાજ્યપાલ

મુખ્યમંત્રી

મોરારિબાપુ

ગોપાલ દાસ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?