Search Header Logo

ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ

Authored by Irshad Mansuri

Social Studies

7th Grade

Used 6+ times

ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દક્ષિણ ભારતમાં આઠમી સદી દરમિયાન ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી?

રામાનુજાચાર્ય

શંકરાચાર્ય

ચૈતન્ય મહાપ્રભુ

કબીર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અલવાર સંતો ............. હતા.

શૈવ

વૈષ્ણવ

ચિશ્તી

નક્શબંદી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બંગાળમાં 'હરિબોલ 'નો મંત્ર કયા મહાન સંતે ગુંજતો કર્યો હતો?

જયદેવ

કબીર

એકનાથ

ચૈતન્ય મહાપ્રભુ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કોણ ગણાય છે?

કબીર

તુલસીદાસ

સૂરદાસ

રવિદાસ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'રામચરિતમાનસ' નામનો લોકપ્રિય ગ્રંથ કયા સંતે રચેલો છે?

સૂરદાસ

મીરાંબાઈ

નરસિંહ મહેતા

તુલસીદાસ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે?

કવિ નર્મદ

નરસિંહ મહેતા

કવિ દલપતરામ

મીરાબાઈ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કોણ વલ્લભાચાર્યના શિષ્ય હતા?

મીરાબાઈ

સૂરદાસ

તુકારામ

સંત જ્ઞાનેશ્વર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?