
ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ
Authored by Irshad Mansuri
Social Studies
7th Grade
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દક્ષિણ ભારતમાં આઠમી સદી દરમિયાન ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી?
રામાનુજાચાર્ય
શંકરાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
કબીર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અલવાર સંતો ............. હતા.
શૈવ
વૈષ્ણવ
ચિશ્તી
નક્શબંદી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બંગાળમાં 'હરિબોલ 'નો મંત્ર કયા મહાન સંતે ગુંજતો કર્યો હતો?
જયદેવ
કબીર
એકનાથ
ચૈતન્ય મહાપ્રભુ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કોણ ગણાય છે?
કબીર
તુલસીદાસ
સૂરદાસ
રવિદાસ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'રામચરિતમાનસ' નામનો લોકપ્રિય ગ્રંથ કયા સંતે રચેલો છે?
સૂરદાસ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
તુલસીદાસ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે?
કવિ નર્મદ
નરસિંહ મહેતા
કવિ દલપતરામ
મીરાબાઈ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કોણ વલ્લભાચાર્યના શિષ્ય હતા?
મીરાબાઈ
સૂરદાસ
તુકારામ
સંત જ્ઞાનેશ્વર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?