જીવનચરિત્ર વિહાર

જીવનચરિત્ર વિહાર

Professional Development

24 Qs

quiz-placeholder

Similar activities

GES 2

GES 2

Professional Development

21 Qs

Teacher quiz

Teacher quiz

Professional Development

20 Qs

આંબાં-કેરી-આમ્રફળ

આંબાં-કેરી-આમ્રફળ

Professional Development

20 Qs

જીવનચરિત્ર વિહાર

જીવનચરિત્ર વિહાર

Assessment

Quiz

Professional Development

Professional Development

Hard

Created by

Parimal Patel

Used 4+ times

FREE Resource

24 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વડોદરાથી વાપી પહોંચતા ગાડી સાત વાર બગડી , રાતે બાર વાગે પહોંચ્યા આટલો ભીડો સહન કરવા છતાં એક શબ્દ પણ ન બોલ્યા

આ પ્રસંગ માં સ્વામીશ્રીના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

સરળતા

સ્થિરતા

સર્વજ્ઞતા

સહનશીલતા

સમતા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજમહેલમાં પધરામણી કરી સામાન્ય મજૂરની ઝૂંપડી માં પણ ગયા

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

સરળતા

સ્થિરતા

સર્વજ્ઞતા

સહનશીલતા

સમતા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હરિભક્તના દુરાગ્રહ સામે પોતાનો ગોઠવાયેલ કાર્યક્રમ રદ કર્યો

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

સરળતા

સ્થિરતા

સર્વજ્ઞતા

સહનશીલતા

સમતા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હરિભક્તે ન કહેવાના શબ્દો કહ્યા છતાં સ્વામીશ્રી na મુખની રેખા લેશ માત્ર પણ ન બદલાઈ

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

સરળતાં

સ્થિરતા

સર્વજ્ઞતા

સહનશીલતા

સમતા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીશ્રીએ મંગળસિંહ ને અમદાવાદ જવા કહ્યું તેમાં તેઓના સહકર્મચારીઓને લાગ્યું કે નુકશાન થશે પણ તેમ કરવાથી લાભ થયો

આ પ્રસંગમાં સ્વામીશ્રી ના ક્યાં ગુણનું દર્શન થાય છે ?

સરળતા

સ્થિરતા

સર્વજ્ઞતા

સહન શીલતા

સમતા

6.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

અગ્રણી મહાનુભાવ ના ઘરે પધરામણી નો કાર્યક્રમ ગોઠવાતો હતો તેમાં બટુક નામ ના મજુરે પોતાને ત્યાં આવવાની દરખાસ્ત મૂકી

આ પ્રસંગ માં સામાન્ય માણસનો વિચાર કેવો હોય ?

સમજાતું નથી ? ક્યાં તું અને ક્યાં બીજા અગ્રણીઓ ! અત્યારે ક્યાં વચ્ચે ટપકી પડ્યો

એ લોકો ભલે ના પાડે પણ અમે આવીશું જા

ભક્તોને રાજી કરવાની , સેવાની ભાવ હતી

7.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

અગ્રણીઓને ત્યાં પધરામણી કરી. પરત ફરતા મોડું થયું હોવાથી કાર્યકરોએ બટુક ને ત્યાં જવાને બદલે સીધા મંદિરમાં જવા ડ્રાઈવર ને કહ્યું અને અમે બટુક ને સમજાવી દઈશું એમ કહીને સ્વામીશ્રીને ન જવા વિનંતી કરી


આ પ્રસંગ માં સ્વામીશ્રીનું વિધાન અને વિચાર

એની ઝૂંપડી માં કાંઈ બેસવાનું પણ ઠેકાણું નહિ હોય અને વળી અત્યારે મોડું પણ થાય છે માટે નથી જવું

આપણે બટુક ને વચન આપેલું છે તો ત્યાં ગાડી લઇ લો

આજના દિવસે તેણે તૈયારી કરી રાખી હોય , રાહ જોતો હોય એટલે ન જઇયે તો તેને દુઃખ થાય

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?