V. AMDAVAD - 2 & SV - 101 TO 105

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

KG - Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

V AMDVAD - 3 & SV - 106 TO 110

V AMDVAD - 3 & SV - 106 TO 110

KG - Professional Development

20 Qs

21 Days Practice Project | Round 5 | Quiz 3

21 Days Practice Project | Round 5 | Quiz 3

KG - Professional Development

25 Qs

Today Quiz 10   Daheda Primary school @dvparmar

Today Quiz 10 Daheda Primary school @dvparmar

3rd - 8th Grade

15 Qs

21 Days Practice Project | Round 5 | Quiz 2

21 Days Practice Project | Round 5 | Quiz 2

KG - Professional Development

20 Qs

ધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1

ધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1

6th Grade - Professional Development

15 Qs

ધોળકિયા સ્કૂલ્સ kbc-1

ધોળકિયા સ્કૂલ્સ kbc-1

7th Grade

16 Qs

ધોરણ :૮ ગુજરાતી

ધોરણ :૮ ગુજરાતી

8th Grade

20 Qs

ગુજરાતી

ગુજરાતી

7th Grade

15 Qs

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

Assessment

Quiz

Other

KG - Professional Development

Hard

Created by

KANGANA DUDHATRA

Used 9+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"વચનામૃત અમદાવાદ - ૨ : નાહી-ધોઈ પૂજા કર્યાનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧

સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૨

સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૧

સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૨

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્યારે અમદાવાદનું બીજું વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

૨૧ માર્ચ ૧૮૨૪

૨૦ માર્ચ ૧૮૮૨

૨૦ માર્ચ ૧૮૨૬

૨૦ માર્ચ ૧૮૨૫

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગીતમાં કેટલા પ્રકારના ભક્ત કહ્યા છે ?

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગીતમાં કહેલા જે ભક્ત તેમાં ભગવાને કોને પોતાનો આત્મા કહ્યો છે ?

સંતને

ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તને

નિષ્ઠાવાન ભક્તને

જ્ઞાનીને

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નિમિત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?

દેવોની ઉપાધિ

પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે

ઈશ્વરની ઉપાધિ

પુરુષની ઉપાધિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રાકૃત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?

દેવોની ઉપાધિ

પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે

ઈશ્વરની ઉપાધિ

પુરુષની ઉપાધિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી રીતે પરમેશ્વરને ભજે તે શ્રેષ્ઠ છે ?

બ્રહ્મ થઈને

બ્રહ્મરૂપ થઈને

બ્રહ્મરૂપ થઈને પુરુષોતમની ભક્તિ કરે

વ્રત-ઉપવાસ કરીને

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?