
V. AMDAVAD - 2 & SV - 101 TO 105
Authored by KANGANA DUDHATRA
Other
KG - Professional Development
Used 9+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"વચનામૃત અમદાવાદ - ૨ : નાહી-ધોઈ પૂજા કર્યાનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?
સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧
સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૨
સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૧
સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૨
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યારે અમદાવાદનું બીજું વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?
૨૧ માર્ચ ૧૮૨૪
૨૦ માર્ચ ૧૮૮૨
૨૦ માર્ચ ૧૮૨૬
૨૦ માર્ચ ૧૮૨૫
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગીતમાં કેટલા પ્રકારના ભક્ત કહ્યા છે ?
૩
૪
૫
૬
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગીતમાં કહેલા જે ભક્ત તેમાં ભગવાને કોને પોતાનો આત્મા કહ્યો છે ?
સંતને
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તને
નિષ્ઠાવાન ભક્તને
જ્ઞાનીને
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નિમિત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?
દેવોની ઉપાધિ
પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે
ઈશ્વરની ઉપાધિ
પુરુષની ઉપાધિ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રાકૃત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?
દેવોની ઉપાધિ
પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે
ઈશ્વરની ઉપાધિ
પુરુષની ઉપાધિ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કેવી રીતે પરમેશ્વરને ભજે તે શ્રેષ્ઠ છે ?
બ્રહ્મ થઈને
બ્રહ્મરૂપ થઈને
બ્રહ્મરૂપ થઈને પુરુષોતમની ભક્તિ કરે
વ્રત-ઉપવાસ કરીને
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?