V. AMDAVAD - 2 & SV - 101 TO 105

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

KG - Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

આજની ક્વિઝ 9 દહેડા પ્રા .શાળા તા: ખંભાત જી :આણંદ

આજની ક્વિઝ 9 દહેડા પ્રા .શાળા તા: ખંભાત જી :આણંદ

5th - 8th Grade

15 Qs

પાઠ - 22 કિસ્સા - ટુચકા

પાઠ - 22 કિસ્સા - ટુચકા

1st Grade

20 Qs

Nmms pri test

Nmms pri test

1st - 8th Grade

20 Qs

ક્વિઝ 29

ક્વિઝ 29

6th Grade - Professional Development

20 Qs

Samajik vighnyan quiz

Samajik vighnyan quiz

8th Grade

15 Qs

G P .vachnamrut 44 to 50

G P .vachnamrut 44 to 50

KG - 1st Grade

25 Qs

મતદાન જાગૃતિ ઓનલાઈન ક્વિઝ

મતદાન જાગૃતિ ઓનલાઈન ક્વિઝ

KG - Professional Development

20 Qs

અજબ ગજબ ક્વિઝ

અજબ ગજબ ક્વિઝ

Professional Development

22 Qs

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

V. AMDAVAD - 2 & SV - 101 TO 105

Assessment

Quiz

Other

KG - Professional Development

Hard

Created by

KANGANA DUDHATRA

Used 9+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"વચનામૃત અમદાવાદ - ૨ : નાહી-ધોઈ પૂજા કર્યાનું" - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧

સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૨

સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૧

સંવત ૧૮૮૨ના ફાગણ વદ ૧૨

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્યારે અમદાવાદનું બીજું વચનામૃત લખાયું ત્યારે તારીખ કઈ હતી ?

૨૧ માર્ચ ૧૮૨૪

૨૦ માર્ચ ૧૮૮૨

૨૦ માર્ચ ૧૮૨૬

૨૦ માર્ચ ૧૮૨૫

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગીતમાં કેટલા પ્રકારના ભક્ત કહ્યા છે ?

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગીતમાં કહેલા જે ભક્ત તેમાં ભગવાને કોને પોતાનો આત્મા કહ્યો છે ?

સંતને

ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભક્તને

નિષ્ઠાવાન ભક્તને

જ્ઞાનીને

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નિમિત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?

દેવોની ઉપાધિ

પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે

ઈશ્વરની ઉપાધિ

પુરુષની ઉપાધિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રાકૃત પ્રલયને વિષે શું લીન થઈ જાય છે ?

દેવોની ઉપાધિ

પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે

ઈશ્વરની ઉપાધિ

પુરુષની ઉપાધિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી રીતે પરમેશ્વરને ભજે તે શ્રેષ્ઠ છે ?

બ્રહ્મ થઈને

બ્રહ્મરૂપ થઈને

બ્રહ્મરૂપ થઈને પુરુષોતમની ભક્તિ કરે

વ્રત-ઉપવાસ કરીને

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?