Search Header Logo

Namiuna Stotra

Authored by ⩔ɨᖰ⩏ɭ morakhiya

Special Education, Other

Professional Development

Used 2+ times

Namiuna Stotra
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

9 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

નવ સ્મરણો માં નમિઊણ સ્તોત્ર કયા નંબર નું સ્મરણ છે ?

4

5

6

3

2.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

કેવા પાર્શ્વ પ્રભુના ચરણ કમળ ને સ્મરણ કરવાથી અગ્નિનો ભય રહેતો નથી ?

જેમને ભક્તો નમે છે તેવા

પ્રગટ પ્રભાવી

ઉપદ્રવથી શાંત કર્યો છે ત્રણ ભુવનનો વિસ્તાર જેણે એવા

દેવો માનવો અને કિન્નરોની સ્ત્રીઓ વડે પૂજાયેલા

3.

FILL IN THE BLANKS QUESTION

1 min • 1 pt

જે જીવ પાર્શ્વપ્રભુનું સ્મરણ કરે છે તેના કેટલા વ્યાધિના ભયો દૂરથી જ નાશ પામે છે ?

(a)  

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સડી ગયેલા અંગોવાળા મનુષ્યો કેવીરીતે સારા થાય છે ?

પ્રચંડ પવન વડે આગ ફેલાય

જેમ અગ્નિમાં મધુ સિંચન થાય

જેવી રીતે દાઝેલા વૃક્ષો પાણીના સિંચન વડે સારા થાય

5.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

જક્ખ એટલે શું ?

રાક્ષસ

યક્ષ

જવાન

ધન

6.

FILL IN THE BLANKS QUESTION

30 sec • 1 pt

આ સ્તોત્રમાં કેટલા ભયનું વર્ણન કરવામાં આવ્યું છે ?

(a)  

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આ સ્તોત્રમાં પાર્શ્વપ્રભુના યક્ષ પાર્શ્વયક્ષ નું નામ છે ?

હા

ના

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?