
Namiuna Stotra
Authored by ⩔ɨᖰ⩏ɭ morakhiya
Special Education, Other
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
9 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
નવ સ્મરણો માં નમિઊણ સ્તોત્ર કયા નંબર નું સ્મરણ છે ?
4
5
6
3
2.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
કેવા પાર્શ્વ પ્રભુના ચરણ કમળ ને સ્મરણ કરવાથી અગ્નિનો ભય રહેતો નથી ?
જેમને ભક્તો નમે છે તેવા
પ્રગટ પ્રભાવી
ઉપદ્રવથી શાંત કર્યો છે ત્રણ ભુવનનો વિસ્તાર જેણે એવા
દેવો માનવો અને કિન્નરોની સ્ત્રીઓ વડે પૂજાયેલા
3.
FILL IN THE BLANKS QUESTION
1 min • 1 pt
જે જીવ પાર્શ્વપ્રભુનું સ્મરણ કરે છે તેના કેટલા વ્યાધિના ભયો દૂરથી જ નાશ પામે છે ?
(a)
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સડી ગયેલા અંગોવાળા મનુષ્યો કેવીરીતે સારા થાય છે ?
પ્રચંડ પવન વડે આગ ફેલાય
જેમ અગ્નિમાં મધુ સિંચન થાય
જેવી રીતે દાઝેલા વૃક્ષો પાણીના સિંચન વડે સારા થાય
5.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
જક્ખ એટલે શું ?
રાક્ષસ
યક્ષ
જવાન
ધન
6.
FILL IN THE BLANKS QUESTION
30 sec • 1 pt
આ સ્તોત્રમાં કેટલા ભયનું વર્ણન કરવામાં આવ્યું છે ?
(a)
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આ સ્તોત્રમાં પાર્શ્વપ્રભુના યક્ષ પાર્શ્વયક્ષ નું નામ છે ?
હા
ના
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?