
પ્રકરણ: 1 ભારતનો સાહિત્યિક વારસો
Authored by 7Star Tuition
Social Studies
10th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
બ્રાહ્મણ ગ્રંથો ના પરિશિષ્ટો ને શું કહેવામાં આવે છે?
આરણ્યકો
ઉપનિષદો
વેદાંગ
પુરાણ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારત ના બંધારણ માં કેટલી ભાષાઓ ને સ્થાન આપેલ છે.
15 ભાષા
10 ભાષા
18ભાષા
20 ભાષા
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે.
નર્મદ
નરસિંહ મહેતા
રમેશ પારેખ
પ્રેમાનંદ
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પ્રાકૃત ભાષામાં જનતાને ઉપદેશ આપનાર કોણ હતા ?
કૃષ્ણ ભગવાન
મહાવીર સ્વામી
ગૌતમ બુદ્ધ
રાજા રામમોહનરાય
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન કઈ ભાષાઓ નું ચલણ શરૂ થયું હતું.
અરબી અને ફારસી
હિન્દી અને ગુજરાતી
હિન્દી અને સંસ્કૃત
હિન્દી અને અંગ્રેજી
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
અશ્વઘોષ શાની રચના કરી ?
રઘુવંશ
રામચરિત
મહાવીર ચરીત
બુદ્ધ ચરિત
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલ છે?
સંસ્કૃત
અરબી
પાલી
હિન્દી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?