Search Header Logo

V G.A. - 1 & SV - 111 TO 115

Authored by KANGANA DUDHATRA

Other

KG - Professional Development

Used 1+ times

V G.A. - 1 & SV - 111 TO 115
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

22 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગઢડામાં કોનો દરબાર છે ?

જીવાખાચર

વસ્તાખાચર

દાદાખાચર

સુરાખાચર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાજે કંઠને વિષે કયા પુષ્પનો હાર ધારણ કર્યો છે ?

મોગરા

ગુલાબ

ચંપા

ડોલર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દેશકાળાદિકના કેટલા પ્રકાર છે ?

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૈરાગ્ય રાખવાથી શું લાભ થાય ?

ભગવાનની મૂર્તિમાં હેત રહે નહીં

ભગવાનની મૂર્તિનું સુખ ન આવે

ભાગવાનની મૂર્તિમાં ધ્યાન ન રહે

ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટ થઈ જાય

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મનિષ્ઠા રાખવાથી શો લાભ થાય છે ?

માયિક સુખ આવે છે

માયિક દુખ આવે છે

માયિક જે સુખ ને દુખ ખોટા થઈ જાય છે

માયિક સુખ ખોટું થઈ જાય છે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તે સમાધિમાં હોય ત્યાં સુધી સુખી હોય પણ જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે કોની પેઠે વર્તે ?

સુકમુનિની પેઠે

નારાયણદાસની પેઠે

દેવરામ ભક્તની પેઠે

પ્રભાશંકરની પેઠે

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નારાયણદાસ કેવા સંત હતા ?

ગુસ્સાવાળા

સરળ

ભલાભોળા

સમાધિનિષ્ઠ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?