
V G.A. - 1 & SV - 111 TO 115
Authored by KANGANA DUDHATRA
Other
KG - Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
22 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગઢડામાં કોનો દરબાર છે ?
જીવાખાચર
વસ્તાખાચર
દાદાખાચર
સુરાખાચર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહારાજે કંઠને વિષે કયા પુષ્પનો હાર ધારણ કર્યો છે ?
મોગરા
ગુલાબ
ચંપા
ડોલર
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દેશકાળાદિકના કેટલા પ્રકાર છે ?
૭
૮
૬
૫
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વૈરાગ્ય રાખવાથી શું લાભ થાય ?
ભગવાનની મૂર્તિમાં હેત રહે નહીં
ભગવાનની મૂર્તિનું સુખ ન આવે
ભાગવાનની મૂર્તિમાં ધ્યાન ન રહે
ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટ થઈ જાય
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મનિષ્ઠા રાખવાથી શો લાભ થાય છે ?
માયિક સુખ આવે છે
માયિક દુખ આવે છે
માયિક જે સુખ ને દુખ ખોટા થઈ જાય છે
માયિક સુખ ખોટું થઈ જાય છે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તે સમાધિમાં હોય ત્યાં સુધી સુખી હોય પણ જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે કોની પેઠે વર્તે ?
સુકમુનિની પેઠે
નારાયણદાસની પેઠે
દેવરામ ભક્તની પેઠે
પ્રભાશંકરની પેઠે
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નારાયણદાસ કેવા સંત હતા ?
ગુસ્સાવાળા
સરળ
ભલાભોળા
સમાધિનિષ્ઠ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?