Search Header Logo

V G.A. - 1 & SV - 111 TO 115

Authored by KANGANA DUDHATRA

Other

KG - Professional Development

Used 1+ times

V G.A. - 1 & SV - 111 TO 115
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

22 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગઢડામાં કોનો દરબાર છે ?

જીવાખાચર

વસ્તાખાચર

દાદાખાચર

સુરાખાચર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાજે કંઠને વિષે કયા પુષ્પનો હાર ધારણ કર્યો છે ?

મોગરા

ગુલાબ

ચંપા

ડોલર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દેશકાળાદિકના કેટલા પ્રકાર છે ?

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૈરાગ્ય રાખવાથી શું લાભ થાય ?

ભગવાનની મૂર્તિમાં હેત રહે નહીં

ભગવાનની મૂર્તિનું સુખ ન આવે

ભાગવાનની મૂર્તિમાં ધ્યાન ન રહે

ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટ થઈ જાય

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મનિષ્ઠા રાખવાથી શો લાભ થાય છે ?

માયિક સુખ આવે છે

માયિક દુખ આવે છે

માયિક જે સુખ ને દુખ ખોટા થઈ જાય છે

માયિક સુખ ખોટું થઈ જાય છે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તે સમાધિમાં હોય ત્યાં સુધી સુખી હોય પણ જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે કોની પેઠે વર્તે ?

સુકમુનિની પેઠે

નારાયણદાસની પેઠે

દેવરામ ભક્તની પેઠે

પ્રભાશંકરની પેઠે

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નારાયણદાસ કેવા સંત હતા ?

ગુસ્સાવાળા

સરળ

ભલાભોળા

સમાધિનિષ્ઠ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?