
Round - 1 | Gujarati
Authored by Bhavnaba Gohil
Other
10th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી?
બીજાના દુઃખને સમજી શકે છે
નિરાભિમાની હોય છે
અભિમાની હોય છે
કોઈની પણ નિંદા કરતા નથી
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતા છે?
પ્રભાતિયાં
ગરબા
કાફી
છપ્પા
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે?
ભણવાની
રામનામની
કીર્તિની
પૈસા મેળવવાની
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ગુજરાતી સાહિત્યમાં 'આદિ કવિ' તરીકે કોણ જાણીતું છે?
ભાલણ
હેમચંદ્રાચાર્ય
મીરાં
નરસિંહ મહેતા
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બીજાના દુઃખે શું કરે, છતાં વૈષ્ણજન અભિમાન કરતો નથી?
ઉપાહાર
ઉપહાર
ઉપકાર
ઉપવાસ
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
'રેસનો ઘોડો' પાઠમાં અંકિતના માતા-પિતાનું સ્વપ્ન હતું કે ...
તે માત્ર ડિગ્રીઓ મેળવે
તે ઉમદા માણસ બને
તે ડૉક્ટર બને
તે ખૂબ પૈસાવળો બને
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વિનુકાકા વાતવાતમાં કહેતા...
નિશાન ઊંચુ રાખવું
નિશાન નીચું રાખવું
અન્યને નિશાન બનાવવું
ક્યારેય કોઈ નિશાન ન રાખવું
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?