Search Header Logo

Pratham - 16 (2)

Authored by Soham Patel

Religious Studies

Professional Development

Used 1+ times

Pratham - 16 (2)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સભાના સૌ મુક્તોને સ્વામીજી શું કહીને સંભારે છે ?

દિવ્ય મૂકતો

નિષ્ઠાવાન મૂકતો

અક્ષરના અનાદિ મૂકતો

મહામુક્તો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીજી પ્રવચનના અંતે કયા સંતની કથા નો લાભ અપાવવા સાધકોને લઈ જવાની ઈચ્છા દર્શાવે છે ?

કૃષ્ણ શંકર શાસ્ત્રી

સત્ય મિત્રાનંદ સ્વામી

મોરારી બાપુ

પાંડુરંગ શાસ્ત્રી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુણાતીતાનંદ સ્વામીના વખતના કયા ભગતના અપમાનની વાત સ્વામીજી પ્રવચન દરમ્યાન સંભારે છે ?

નારાયણ ભગત

ભગતજી મહારાજ

જાગા સ્વામી

કૃષ્ણજી અદા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેના ચૈતન્યને વિશે ભયંકર નિષ્ઠા હોય તેને શાની અસર ન થાય એમ સ્વામીજી કહે છે ?

દેશકાળ

પોતાના દોષો

રોગ

ઉપરનાં તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દુનિયાના અન્ય સાધકો કરતાં આપણામાં શું વિશેષ હોય એને સ્વામીજી સ્વરૂપનિષ્ઠ સાધક ગણાવે છે ?

ભજન

કથાવાર્તાનું ચિંતવન

સંત સમાગમ

શ્રદ્ધા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?