
વચનામૃત ગઢડા અંત્ય ૬

Quiz
•
Professional Development
•
Professional Development
•
Hard
Parimal Patel
Used 1+ times
FREE Resource
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?
કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે
હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને ભક્તિ કરે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાનને રાજી કરવા હોય તેણે કેવી રીતે ભક્તિ કરવી ?
લોક રીઝવવાને અર્થે
ઈકની ઈર્ષાએ કરીને
કેવળ પોતાના કલ્યાણને અર્થે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યારે કાંઇક પોતામાં વાંક આવે ત્યારે જીવ કેમ બોલે છે ?
મને બીજે કોઈએ ભૂલાવ્યો છે
મારામાં કોઈ વાંક નથી
બંને
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
__________ ને __________ નો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે.
ઇન્દ્રિયો, અંતકરણ
સંતો, હરિભક્તો
કાળ, કર્મ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જેમ દૂધ અને પાણીને મિત્રતા છે તેમ જીવને ને ______ ને મિત્રતા છે.
સત્પુરુષ
મન
અંતકરણ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કેવી વાતનો મનમાં ઘાટ થાય નહીં ?
જે વાત જીવને ન ગમતી હોય
જે વાત મનને ન ગમતી હોય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મન જીવને ક્યારે સમજાવે ?
જ્યારે જીવને કાઇંક ગમતું હોય ત્યારે
જ્યારે મનને કાઇંક ગમતું હોય ત્યારે
Create a free account and access millions of resources
Similar Resources on Wayground
Popular Resources on Wayground
50 questions
Trivia 7/25

Quiz
•
12th Grade
11 questions
Standard Response Protocol

Quiz
•
6th - 8th Grade
11 questions
Negative Exponents

Quiz
•
7th - 8th Grade
12 questions
Exponent Expressions

Quiz
•
6th Grade
4 questions
Exit Ticket 7/29

Quiz
•
8th Grade
20 questions
Subject-Verb Agreement

Quiz
•
9th Grade
20 questions
One Step Equations All Operations

Quiz
•
6th - 7th Grade
18 questions
"A Quilt of a Country"

Quiz
•
9th Grade