
વચનામૃત ગઢડા અંત્ય ૬

Quiz
•
Professional Development
•
Professional Development
•
Hard
Parimal Patel
Used 1+ times
FREE Resource
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?
કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે
હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને ભક્તિ કરે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાનને રાજી કરવા હોય તેણે કેવી રીતે ભક્તિ કરવી ?
લોક રીઝવવાને અર્થે
ઈકની ઈર્ષાએ કરીને
કેવળ પોતાના કલ્યાણને અર્થે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યારે કાંઇક પોતામાં વાંક આવે ત્યારે જીવ કેમ બોલે છે ?
મને બીજે કોઈએ ભૂલાવ્યો છે
મારામાં કોઈ વાંક નથી
બંને
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
__________ ને __________ નો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે.
ઇન્દ્રિયો, અંતકરણ
સંતો, હરિભક્તો
કાળ, કર્મ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જેમ દૂધ અને પાણીને મિત્રતા છે તેમ જીવને ને ______ ને મિત્રતા છે.
સત્પુરુષ
મન
અંતકરણ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કેવી વાતનો મનમાં ઘાટ થાય નહીં ?
જે વાત જીવને ન ગમતી હોય
જે વાત મનને ન ગમતી હોય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મન જીવને ક્યારે સમજાવે ?
જ્યારે જીવને કાઇંક ગમતું હોય ત્યારે
જ્યારે મનને કાઇંક ગમતું હોય ત્યારે
Create a free account and access millions of resources
Popular Resources on Wayground
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
10 questions
Nouns, nouns, nouns

Quiz
•
3rd Grade
10 questions
Appointment Passes Review

Quiz
•
6th - 8th Grade
25 questions
Multiplication Facts

Quiz
•
5th Grade
11 questions
All about me

Quiz
•
Professional Development
22 questions
Adding Integers

Quiz
•
6th Grade
15 questions
Subtracting Integers

Quiz
•
7th Grade
20 questions
Grammar Review

Quiz
•
6th - 9th Grade