Search Header Logo

વચનામૃત ગઢડા અંત્ય ૬

Authored by Parimal Patel

Professional Development

Professional Development

Used 1+ times

વચનામૃત ગઢડા અંત્ય ૬
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે

હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને ભક્તિ કરે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાનને રાજી કરવા હોય તેણે કેવી રીતે ભક્તિ કરવી ?

લોક રીઝવવાને અર્થે

ઈકની ઈર્ષાએ કરીને

કેવળ પોતાના કલ્યાણને અર્થે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્યારે કાંઇક પોતામાં વાંક આવે ત્યારે જીવ કેમ બોલે છે ?

મને બીજે કોઈએ ભૂલાવ્યો છે

મારામાં કોઈ વાંક નથી

બંને

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

__________ ને __________ નો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે.

ઇન્દ્રિયો, અંતકરણ

સંતો, હરિભક્તો

કાળ, કર્મ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેમ દૂધ અને પાણીને મિત્રતા છે તેમ જીવને ને ______ ને મિત્રતા છે.

સત્પુરુષ

મન

અંતકરણ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી વાતનો મનમાં ઘાટ થાય નહીં ?

જે વાત જીવને ન ગમતી હોય

જે વાત મનને ન ગમતી હોય

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન જીવને ક્યારે સમજાવે ?

જ્યારે જીવને કાઇંક ગમતું હોય ત્યારે

જ્યારે મનને કાઇંક ગમતું હોય ત્યારે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?