
વચનામૃત ગઢડા અંત્ય ૬
Authored by Parimal Patel
Professional Development
Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?
કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે
હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને ભક્તિ કરે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાનને રાજી કરવા હોય તેણે કેવી રીતે ભક્તિ કરવી ?
લોક રીઝવવાને અર્થે
ઈકની ઈર્ષાએ કરીને
કેવળ પોતાના કલ્યાણને અર્થે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્યારે કાંઇક પોતામાં વાંક આવે ત્યારે જીવ કેમ બોલે છે ?
મને બીજે કોઈએ ભૂલાવ્યો છે
મારામાં કોઈ વાંક નથી
બંને
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
__________ ને __________ નો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે.
ઇન્દ્રિયો, અંતકરણ
સંતો, હરિભક્તો
કાળ, કર્મ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જેમ દૂધ અને પાણીને મિત્રતા છે તેમ જીવને ને ______ ને મિત્રતા છે.
સત્પુરુષ
મન
અંતકરણ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કેવી વાતનો મનમાં ઘાટ થાય નહીં ?
જે વાત જીવને ન ગમતી હોય
જે વાત મનને ન ગમતી હોય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મન જીવને ક્યારે સમજાવે ?
જ્યારે જીવને કાઇંક ગમતું હોય ત્યારે
જ્યારે મનને કાઇંક ગમતું હોય ત્યારે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?