રાજપૂત યુગ અને અન્ય શાસકો

રાજપૂત યુગ અને અન્ય શાસકો

7th Grade

10 Qs

quiz-placeholder

Similar activities

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ

6th - 8th Grade

15 Qs

Social science

Social science

6th - 8th Grade

15 Qs

રાજારામમોહન રાય ભાગ 2 -નૌસિલ પટેલ

રાજારામમોહન રાય ભાગ 2 -નૌસિલ પટેલ

4th Grade - University

15 Qs

રાજપૂત યુગ અને અન્ય શાસકો

રાજપૂત યુગ અને અન્ય શાસકો

Assessment

Quiz

History

7th Grade

Medium

Created by

Deepak Pandavadara

Used 4+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્યાં મહાન રાજવી ના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વ માં આવ્યા.?

હર્ષવર્ધન

પુલકેશી બીજો

રાજાભોજ

કુમારપાળ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી?

રાણી ભાનુમતી

રાણી ઉદયમતી

રાજમાતા મીનળદેવી

નાઈકીદેવી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીને કિનારે કરી હતી ?

સરસ્વતી

નર્મદા

રૂપેણ

તાપી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા ?

વીર ધવલ

કુમારપાળ

કર્ણદેવ

વિસલદેવ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજપૂતો માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?

લડાઈમાં અધર્મ આચરતા નહિ

શરણે આવેલનું રક્ષણ કરતા

આપેલ વચન પ્રાણ ના ભોગે પણ પાળતા

તેઓ ગોબ્રાહ્મણ પ્રતિપાલક ન હતા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના માંથી કયું નગર તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ?

કાલિંજર

ખજુરાહો

મહોબા

એક પણ નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?

પુલકેશી બીજો

હર્ષવર્ધન

સમ્રાટ અશોક

કુમારપાળ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?