
રાજપૂત યુગ અને અન્ય શાસકો
Authored by Deepak Pandavadara
History
7th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્યાં મહાન રાજવી ના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વ માં આવ્યા.?
હર્ષવર્ધન
પુલકેશી બીજો
રાજાભોજ
કુમારપાળ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી?
રાણી ભાનુમતી
રાણી ઉદયમતી
રાજમાતા મીનળદેવી
નાઈકીદેવી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીને કિનારે કરી હતી ?
સરસ્વતી
નર્મદા
રૂપેણ
તાપી
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાતમાં વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા ?
વીર ધવલ
કુમારપાળ
કર્ણદેવ
વિસલદેવ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાજપૂતો માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?
લડાઈમાં અધર્મ આચરતા નહિ
શરણે આવેલનું રક્ષણ કરતા
આપેલ વચન પ્રાણ ના ભોગે પણ પાળતા
તેઓ ગોબ્રાહ્મણ પ્રતિપાલક ન હતા
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના માંથી કયું નગર તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ?
કાલિંજર
ખજુરાહો
મહોબા
એક પણ નહીં
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?
પુલકેશી બીજો
હર્ષવર્ધન
સમ્રાટ અશોક
કુમારપાળ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?