Search Header Logo

રાજપૂત યુગ અને અન્ય શાસકો

Authored by Deepak Pandavadara

History

7th Grade

Used 4+ times

રાજપૂત યુગ અને અન્ય શાસકો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્યાં મહાન રાજવી ના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વ માં આવ્યા.?

હર્ષવર્ધન

પુલકેશી બીજો

રાજાભોજ

કુમારપાળ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી?

રાણી ભાનુમતી

રાણી ઉદયમતી

રાજમાતા મીનળદેવી

નાઈકીદેવી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીને કિનારે કરી હતી ?

સરસ્વતી

નર્મદા

રૂપેણ

તાપી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતમાં વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા ?

વીર ધવલ

કુમારપાળ

કર્ણદેવ

વિસલદેવ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજપૂતો માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?

લડાઈમાં અધર્મ આચરતા નહિ

શરણે આવેલનું રક્ષણ કરતા

આપેલ વચન પ્રાણ ના ભોગે પણ પાળતા

તેઓ ગોબ્રાહ્મણ પ્રતિપાલક ન હતા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના માંથી કયું નગર તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ?

કાલિંજર

ખજુરાહો

મહોબા

એક પણ નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?

પુલકેશી બીજો

હર્ષવર્ધન

સમ્રાટ અશોક

કુમારપાળ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?