Search Header Logo

Version 2 class 6 Dt 8 August

Authored by Rajkot Paathshala

Religious Studies

1st - 6th Grade

Used 1+ times

Version 2 class 6 Dt 8 August
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાનજી સ્વામીએ શું દ્રઢ નિશ્ચય કર્યો ?

વધારે તત્વ અભ્યાસ કરવાનો

અન્યમતી ના ગ્રંથ વાંચવાનો

નિયમિત સ્વાધ્યાય નો

સંપ્રદાય પરિવર્તનનો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દામનગર માં દામોદર શેઠ એ કાનજી સ્વામી ને કયું શાસ્ત્ર આપ્યું ?

અષ્ટપાહુડ

સમયસાર

પ્રવચનસાર

નિયમસાર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુ હિરાચંદજી મહારાજએ કાનજી ને શેની ના પાડી ?

ઉપાશ્રય માં રેહવાની

સુતા સુતા સ્વાધ્યાય કરવાની

શાસ્ત્ર વાંચવાની

સાધર્મી સાથે ચર્ચા કરવાની

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાનજી સ્વામી એ પ્રથમ વાર જાહેર માં વ્યાખ્યાન ક્યાં ગામ માં આપ્યું હતું?

લાઠી

ઉમરાળા

સોનગઢ

પાવપુરી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આઠમ અને પાખી ના દિવસે લોકો શું કરીને ઉપાશ્રય માં બેસતા?

ચોવીયાર

પ્રોષોધોપવાસ

એકાસનું

ઉપવાસ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ત્રસ પર્યાય કોને કહે છે?

એકેન્દ્રિય ને

નિગોદને

બેઇન્દ્રિય થી પંચેન્દ્રિયને

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લટ અને પીપીલ કોને કહે છે?

ઈયળ અને કીડી

મકોડો કે વંદો

મચ્છર કે ભમરો

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?