સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

6th Grade

15 Qs

quiz-placeholder

Similar activities

5. શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

5. શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

6th Grade

20 Qs

Quiz On Jalaram Bapa

Quiz On Jalaram Bapa

6th - 8th Grade

15 Qs

૭. ગુપ્તયુગ અને અન્ય શાસકો

૭. ગુપ્તયુગ અને અન્ય શાસકો

6th Grade

20 Qs

1. ચાલો ઈતિહાસ જાણીએ- 2

1. ચાલો ઈતિહાસ જાણીએ- 2

6th Grade

10 Qs

ch-2આદિમાનવથી સ્થાયી જીવનની સફર

ch-2આદિમાનવથી સ્થાયી જીવનની સફર

6th Grade

15 Qs

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

6th Grade

10 Qs

સ્વાતંત્ર્ય દિન

સ્વાતંત્ર્ય દિન

1st - 7th Grade

10 Qs

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 3 પ્રાચિન નગરો અને ગ્રંથો

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 3 પ્રાચિન નગરો અને ગ્રંથો

6th Grade

10 Qs

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Assessment

Quiz

Social Studies

6th Grade

Medium

Created by

E-EDUCATION SIR

Used 2+ times

FREE Resource

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ મોટેભાગે ક્યાં રહેવાનું પસંદ કરતા?

જંગલમાં

જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ

જ્યાં ખોરાક મળી રહે તેવી જગ્યાએ

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઇ જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન-સન્માન થી

દફનાવવા હતા?

ઇનામગામ

મેહરગઢ

મહાગ

લાંઘણજ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા?

ચોરસ

લંબચોરસ

ત્રિકોણાકાર

ઉપરોક્ત તમામ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ

કરતા હતા?

ગુફા

માટીના માટલા અને ઘડા

ગુફાની અંદર ખાડો ગોળીને

ઉપરોક્ત તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૌપ્રથમ ઘઉં ની ખેતી ની શરૂઆત કઈ જગ્યાએથી થશે?

ઇનામગામ

મેહરગઢ

મહાગઠ

લાંઘણજ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા શે માં રહેતા હતા?

વૃક્ષ ઉપર

પ્રાકૃતિક ગુફામાં

માનવસર્જિત ગુફામાં

ઉપરોક્ત તમામ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા?

જંગલના પ્રાણીઓનો શિકાર કરીને

માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને

કંદમૂળ અને ફળોનો ઉપયોગ કરીને

ઉપરોક્ત તમામ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?