Search Header Logo

101 ધો7સાવીપ્ર1,2,10ખરાખોટા NMMS

Authored by FARIYADKA P SCHOOL 6 TO 8

History

7th Grade

Used 2+ times

101 ધો7સાવીપ્ર1,2,10ખરાખોટા NMMS
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

રાજપૂત રાજવીઓ એ ઇ.સ.700 થી ઇ.સ.1200 દરમિયાન મોટાભાગના ભારતપર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી.

ખરું

ખોટું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે.

ખોટું

ખરું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

ગઢવાલ રાજ્યનો સ્થાપક રાજા ચંદ્રદેવ હતા.

ખરું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

ખજુરાહો, કાલીન્જર અને મહોબા ચંદેલો ના મુખ્ય નગરો હતા.

ખોટું

ખરું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ઇ.સ. 1820 માં કૃષ્ણરાજ એ પરમારવંશની સ્થાપના કરી હતી.

ખરું

ખોટું

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં ભોજપુર/ભોપાલ નગર વસાવ્યું.

ખરું

ખોટું

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ઇ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણ ની સ્થાપના કરી.

ખરું

ખોટું

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?