દિવાળી તહેવાર વિશેની અવનવી બાબતો વિશે ની ક્વિઝ

દિવાળી તહેવાર વિશેની અવનવી બાબતો વિશે ની ક્વિઝ

KG - Professional Development

10 Qs

quiz-placeholder

Similar activities

૯. આપણું ઘર પૃથ્વી

૯. આપણું ઘર પૃથ્વી

6th Grade

10 Qs

શિક્ષક સજ્જતા કસોટી

શિક્ષક સજ્જતા કસોટી

2nd - 12th Grade

14 Qs

હનુમાન જયંતિ

હનુમાન જયંતિ

6th Grade

10 Qs

Tilak Chandlo

Tilak Chandlo

Professional Development

11 Qs

Version 2 class 4 25-7-2021

Version 2 class 4 25-7-2021

KG - 3rd Grade

11 Qs

Bhede Sakshi Anantna Part-3

Bhede Sakshi Anantna Part-3

KG - Professional Development

10 Qs

Version -2 class 7 Dt 5-9-2021

Version -2 class 7 Dt 5-9-2021

KG

10 Qs

ગુજરાત ની અસ્મિતા

ગુજરાત ની અસ્મિતા

5th Grade - University

11 Qs

દિવાળી તહેવાર વિશેની અવનવી બાબતો વિશે ની ક્વિઝ

દિવાળી તહેવાર વિશેની અવનવી બાબતો વિશે ની ક્વિઝ

Assessment

Quiz

History, Religious Studies

KG - Professional Development

Practice Problem

Medium

Created by

ravi akhiya

Used 1+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિવાળીનો તહેવાર ક્યારે મનાવવામાં આવે છે?

પૂનમ

અમાસ

અગિયારસ

ચોથ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિવાળીના દિવસે કયા હિન્દુ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે?

રાધાકૃષ્ણ

શંકર પાર્વતી

ગણેશ લક્ષ્મી

બ્રહ્માજી સરસ્વતી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિવાળીના એક દિવસ પહેલા કયો દિવસ હોય છે?

કાળી ચૌદસ

ધનતેરસ

ભાઈબીજ

દુર્ગા પૂજા

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિવાળીનો તહેવાર મનાવવા પાછળ કોઈ માન્યતા છે?

ભગવાન કૃષ્ણ દ્વારા મામા કંસનો વધ કરવામાં આવ્યો હતો

ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આવ્યા હતા

દેવતાઓ દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું

ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિવાળીના તહેવાર પર કલકત્તામાં કોની પૂજા કરવામાં આવે છે?

દેવી લક્ષ્મી

દેવી કાલી

દેવી પાર્વતી

દેવી સરસ્વતી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિવાળીના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કયા અસુરનો વધ કરવામાં આવ્યો હતો?

નરકાસુર

રક્તબીજ

મય દાનવ

કંસ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયા દેશમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવતો નથી?

નેપાળ

ભારત

ઈન્ડોનેશિયા

માલદીવ

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?