Bhede Sakshi Anant Na

Bhede Sakshi Anant Na

1st Grade - University

13 Qs

quiz-placeholder

Similar activities

૧૩. ભારત :ભૂપૃષ્ઠ,આબોહવા,વનસ્પતિ,વન્યજીવ

૧૩. ભારત :ભૂપૃષ્ઠ,આબોહવા,વનસ્પતિ,વન્યજીવ

6th - 8th Grade

10 Qs

સંગીતકાર -જીવન પરિચય કવિઝ 2021

સંગીતકાર -જીવન પરિચય કવિઝ 2021

6th Grade - University

13 Qs

holi

holi

6th Grade

10 Qs

11 જનરલ નોલેજ કવિઝ

11 જનરલ નોલેજ કવિઝ

6th - 8th Grade

10 Qs

98 દિનવિશેષ મનુભાઈ પંચોળી

98 દિનવિશેષ મનુભાઈ પંચોળી

5th Grade

8 Qs

13 જનરલ નોલેજ કવિઝ

13 જનરલ નોલેજ કવિઝ

5th Grade

11 Qs

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

5th Grade

8 Qs

ગણેશચતુર્થી

ગણેશચતુર્થી

1st - 5th Grade

10 Qs

Bhede Sakshi Anant Na

Bhede Sakshi Anant Na

Assessment

Quiz

History

1st Grade - University

Medium

Created by

Raj Prajapati

Used 4+ times

FREE Resource

13 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભાણાભાઈ એ ત્યાગાશ્રમમાં ના પાડતાં બાપા એ તેમને કઈ વાત માનવાં કહી ?

પાર્લર વાળા ભાઈની જમીનની સાચવણી કરવી

પ્રભુદાસભાઈ જોડે દોસ્તી પાકી કરવી

પાર્લા વાળા ફોઇની જમીન પર જઈને રેહવાનુ

મંદિરમાં રોજ ૨ કલાક ભજન કરવું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લાલાભાઇ શેઠ પ્રભુદાસભાઈના લેંઘા પરનાં ડાઘ વિશે પૂછે છે, ત્યારે પ્રભુદાસભાઇ શું જણાવે છે ?

"ડાઘો પડયો નથી હોતો, લાલાભાઇ શેઠનું બ્રહ્મ હોય છે"

"ખેતરમાં કામ કરતાં હતાં, તેથી પવિત્ર જમીનની પ્રસાદી છે "

"પગમાં કાંટો વાગ્યો હતો પણ કાઈ ચિંતા કરવાની નથી "

"બાપાને પગમાં ગૂમડું થયું છે. એનો પાક અહીં ઝરે છે. "

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

યોગીબાપા એ ભાણાભાઈને ધર્માદો ક્યાં મોકલાવાં કહ્યું ?

ગોંડલ મંદિરે

પ્રભુદાસભાઈના ઘરે

દક્ષા મંદિરે

સોખડાં મંદિરે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કૂવામાં પાણી ક્યાંથી આવે છે ?

કૂવો તળિયે સુધી સુકાઈ ગયો હોય છે અને પુરવાનો હોય છે

બોરનું કામ પૂરું થવાથી કૂવો ભરાઈ જાય છે

કુવાની બહાર કાળો પથ્થર તોડવાથી આવે છે

પ્રસંગમાં કૂવો નહીં, તળાવનું વર્ણન છે

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ભાણાભાઈને તાશ્કદ સોસાયટીમાં પ્લોટ મળે છે, એ સ્થળનું નામ સ્વામીશ્રી શું રાખે છે ?

કેવલધામ

નેહલ્ધામ

હેમલ્ધામ

સ્નેહલધામ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભાણાભાઈનાં બા ધામમાં જાય છે પછી બા નાં દિવ્યદર્શન ભાણાભાઈ સિવાય બીજા કોને થાય છે?

સોમભાઇને

ચંદુભાઈને

ચંદારાણા સાહેબને

સુરેશભાઇને

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂજારા સાહેબ ક્યાં મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા કરતાં હોય છે ?

અમદાવાદ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

જુનાગઢ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

રાજકોટ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

ભુજ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?