ભેદે સાક્ષી અનંતનાં

ભેદે સાક્ષી અનંતનાં

Professional Development

14 Qs

quiz-placeholder

Similar activities

ભેદે સાક્ષી અનંતના

ભેદે સાક્ષી અનંતના

Professional Development

12 Qs

ભેદે સાક્ષી અનંતના - ભાગ ૩

ભેદે સાક્ષી અનંતના - ભાગ ૩

Professional Development

10 Qs

ભેદે સાક્ષી અનંતનાં

ભેદે સાક્ષી અનંતનાં

Assessment

Quiz

Religious Studies

Professional Development

Medium

Created by

Jinkal Patel

Used 2+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

14 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કબીરપંથી જયારે રાણાભાઈના સ્વપ્નમાં આવ્યા ત્યારે કોને દંડવત કરતાં હતા?

શ્રીજી મહારાજનાં

હરીપસાદ સવામીજીનાં

યોગીજી મહારાજનાં

શાસ્ત્રીજી મહારાજનાં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

ઘનશ્યામ પ્રભુએ લાખો મુમુક્ષુઓને યોગમાં લેવા કાજે બાળપણમાં પીપળાનાં વૃક્ષ પર ચઢીને કઈ તરફ નજર માંડી હતી?

સૌરાષ્ટ્ર

ગઢડા

ગુજરાત

કચ્છ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીજી પરાભાવમાં આવીને અને પોતાનો એક હાથ ઊંચો કરીને પ્રવિણભાઈને કયું વાક્ય બોલ્યા હતા?

આપણે આ ધરતી પર સત્સંગ કરવા માટે આવ્યા છીએ

આપણે આ ધરતી પર માયાથી પર થવા આવ્યા છીએ

આપણે આ ધરતી પર ભક્તિ કરવા આવ્યા છીએ

આપણે આ ધરતી પર સત્પુરુષને મેળવવા આવ્યા છીએ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

સ્વામીજી પોતાના ઘરે પધારે એવી અપેક્ષા રખાઈ ગઈ હોવાથી પ્રવીણભાઈ અને તેમના પત્નીએ ભેગા મળી કેટલો સમય ભજન કર્યું હતું?

2 hours

૩ hours

૩૦ minutes

1 hour

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીજી પ્રવિણભાઇનાં ઘરે દિવ્ય દેહે દર્શન આપવા પધાર્યા કારણકે _______?

તેમની સંતો સાથે દોસ્તી હતી

તેઓ વડીલ આગળ સરળ વર્તી ગયા & અંતરદ્રષ્ટિ કરી ભજન કર્યું

તેમણે નિયમિત સભા ભરવાનું વચન લીધું

આપેલ તમામ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીજી રાત્રે ૧:૩૦ વાગ્યે પ્રવીણભાઈના ઘરે (સ્વપ્નમાં)  પધાર્યા ત્યારે રાજી થઈને કયું વાક્ય વારંવાર બોલતા હતા?

મેં કીધું હતું ને કે હું તને મળવા આવીશ

મેં કીધું હતું ને કે આપણે જલ્દી મળીશું

મેં કીધું હતું ને કે હું તારી પાસે જ છું

મેં કીધું હતું ને કે હું તારા ઘરે આવીશ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીજીએ હરીશભાઈને પોતાના સંસાર પ્રત્યેની ફરજનું ભાન કરાવતા શું કહ્યું હતું?

આપણે ઘરમાં સંપીને જીવવાનું

આપણે ઘરમાં આત્મીયતાથી વર્તવાનું

આપણે ઘરમાં દાસત્વભાવે વર્તવાનું

આપણે ઘરમાં સુહ્રદભાવથી વર્તવાનું

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?