
શૈક્ષણિક મનોવિજ્ઞાન ના પ્રશ્નો(યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES-2))
Authored by manmohansinh yadav
Education
12th Grade
Used 70+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
207 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
બીજાની સિદ્ધિને પોતાની સિદ્ધિ માની લેવી તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે
તાદાતમ્ય
આક્રમકતા
સ્થાનાંતર
યોકતિકરણ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
વિરાટ કોહલી ૧૦૦ રન બનાવે ત્યારે પોતે ૧૦૦રન બનાવ્યા એવું સમજે તે કંઈ બચાવો પ્રગતિ છે
તાદાત્મય
યોક્તિકરણ
સ્થળાંતર
આક્રમકતા
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પોતાનું ધાર્યું ન થતા સાસુ વહુ પર ગુસ્સો ઠાલવે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે
આક્રમકતા
સ્થળાંતર
યોકતિકરન
ક્ષતિપૂર્તિ
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
આચાર્યથી દુભાયેલો શિક્ષક વિદ્યાર્થી પર ગુસ્સો કરે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે
સ્થાનાંતર
આક્રમકતા
ક્ષતિપૂર્તિ
તાદાત્મ્ય
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કોઈના તરફ પોતાનો ગુસ્સો જ્યારે ન ઠલવાઈ ત્યારે કેટલીક વાર વ્યક્તિ આપઘાત કરી બેસે છે તે કઈ બચાવો પ્રગતિ છે
સ્થળાંતરિત આક્રમકતા
તાદાત્મય
યોકતિકરન
ઉધવિકણન
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
અમુક યુવતી સાથે લગ્નની ઈચ્છા ધરાવનાર યુવાનને તે યુવતી સાથે લગ્ન કરવા ન મળે યુવતી તેને ના પાડે છે ત્યારે નિષ્ફળતા મળે છે ત્યારે યુવક એમ કહે છે તે યુવતી સારી નથી તેનો ભૂતકાળ સારો નથી આવા કારણ રજૂ કરે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે
યોકતીકરણ
ઉધવિકરણ
સ્થળાંતર
તાદાત્મ્ય
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી પેપર અઘરું હોવાનું કહે છે શિક્ષકોએ પેપર બરોબર તપાસી નથી તેમ કહી પોતાની નિષ્ફળતાનો ટોપલો શિક્ષકોની માથે ચડાવી દે છે તે કયા પ્રકારની બચાવો પ્રગતિ છે
પ્રક્ષેપણ
યોકતીકરણ
ઉધવીકરણ
આક્રમકતા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?