
ભેદે સાક્ષી અનંતના
Authored by Het Desai
Religious Studies
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
12 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સતાભાઈને સ્વામીજીના સૌપ્રથમવાર દર્શન વાસણાના કયા ભગતના ખેતરમાં થયા હતા ?
ભીખાભાઈ
દિનેશસિંહ
દિનેશસિંહ
સતુભાઈ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી સાથે સતાભાઈએ સૌરાષ્ટ્રમાં કેટલા દિવસ વિચરણ કરીને પાછા ફર્યા હતા ?
૧૩
૧૪
૧૫
૧૬
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સતાભાઈ અને વેપારીનો અકસ્માત શ્રીનાથજીથી પાછા ફરતા હતા ત્યારે ક્યાં થયો હતો ?
નાથદ્વારા
જયપુર
ઉદયપુર
જેસલમેર
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઓડ તથા આજુબાજુના ગામોમાં સત્સંગનો વિકાસ કરવા કયા સંત જતા હતા ?
ઉત્તમસ્વામી
પ્રેમસ્વામી
કોઠારીસ્વામી
શાસ્ત્રીસ્વામી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧૯૮૧ માં સૌરાષ્ટ્રના કયા શહેરમાં કડિયા જ્ઞાતિના બોર્ડિંગના નવા મકાનનો ખાતમુહુર્ત કરવાનો પ્રસંગ હતો ?
રાજકોટ
જામનગર
જૂનાગઢ
ગોંડલ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુરુહરિ સ્વામીશ્રીની અલૌકિક સામર્થી જોઈને કુંવારજીબાપાએ શું શરુ કર્યું હતું ?
અઠવાડિક સભા
પૂજા
ધૂન
૩ ગ્રંથોનું વાંચન
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧૯૮૪ માં પ.પૂ. સ્વામીજી સંતો-ભક્તો સાથે કચ્છની યાત્રાએ હતા ત્યારે કયા સ્થળે પાથર્યા હતા ?
નારાયણસરોવર
નરનારાયણમંદિર
નારાયણઘાટ
સફેદરણ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?