૭૮માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઑનલાઇન ક્વિઝ

૭૮માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઑનલાઇન ક્વિઝ

Assessment

Quiz

Others

9th - 12th Grade

Hard

Created by

Online Quiz

Used 2+ times

FREE Resource

Student preview

quiz-placeholder

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વાતંત્ર ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો છે ?

ચૌરીચૌરા સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ

ખિલાફત સત્યાગ્રહ

ખેડા સત્યાગ્રહ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ શો હતો ?

બ્રિટિશ શાસનમાં થતા અન્યાયોમાંથી મુક્તિ

બંધારણીય માર્ગે સ્વરાજ પ્રાપ્તિ

ક્રાંતિ દ્વારા રાષ્ટ્રવાદનો વિકાસ

વિદેશી શાસનમાંથી માતૃભૂમિની મુક્તિ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1857ના વિપ્લવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં ઘાયલ થયેલ રાણી લક્ષ્મીબાઈ માટે ‘ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી.’ – પંક્તિ કોણે રચી હતી ?

ચંદ્રિકા દત્ત

સુમિત્રાનંદન પંત

સુભદ્રાકુમારી ચૌહાણ

આમાંથી એકેય નહિ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાષ્ટ્રમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા ?

વીર વિનાયકરાવ સાવરકર

વાસુદેવ ફડકે

લોકમાન્ય ટિળક

ચાફેકર બંધુઓ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?

ન્યૂયોર્ક

દિલ્હી

લંડન

આમાંથી એકેય નહિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતની આઝાદીના આંદોલનમાં ‘ત્રિપુટી' તરીકે ઓળખાતા રાષ્ટ્રીય નેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો ?

બાલગંગાધર ટિળક

બિપિનચંદ્ર પાલ

લાલબહાદુર શાસ્ત્રી

લાલા લજપતરાય

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્રાંતિકારી વીર ભગતસિંહ- સુખદેવ - રાજગુરૂને ફાંસીની સજા કયારે કરવામાં આવી ?

23 માર્ચ, 1930

23 માર્ચ, 1932

23 માર્ચ, 1931

23 માર્ચ, 1929

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?