
૭૮માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઑનલાઇન ક્વિઝ
Authored by Online Quiz
Others
9th - 12th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વાતંત્ર ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો છે ?
ચૌરીચૌરા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખિલાફત સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ શો હતો ?
બ્રિટિશ શાસનમાં થતા અન્યાયોમાંથી મુક્તિ
બંધારણીય માર્ગે સ્વરાજ પ્રાપ્તિ
ક્રાંતિ દ્વારા રાષ્ટ્રવાદનો વિકાસ
વિદેશી શાસનમાંથી માતૃભૂમિની મુક્તિ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1857ના વિપ્લવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં ઘાયલ થયેલ રાણી લક્ષ્મીબાઈ માટે ‘ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી.’ – પંક્તિ કોણે રચી હતી ?
ચંદ્રિકા દત્ત
સુમિત્રાનંદન પંત
સુભદ્રાકુમારી ચૌહાણ
આમાંથી એકેય નહિ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહારાષ્ટ્રમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા ?
વીર વિનાયકરાવ સાવરકર
વાસુદેવ ફડકે
લોકમાન્ય ટિળક
ચાફેકર બંધુઓ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?
ન્યૂયોર્ક
દિલ્હી
લંડન
આમાંથી એકેય નહિ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભારતની આઝાદીના આંદોલનમાં ‘ત્રિપુટી' તરીકે ઓળખાતા રાષ્ટ્રીય નેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો ?
બાલગંગાધર ટિળક
બિપિનચંદ્ર પાલ
લાલબહાદુર શાસ્ત્રી
લાલા લજપતરાય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્રાંતિકારી વીર ભગતસિંહ- સુખદેવ - રાજગુરૂને ફાંસીની સજા કયારે કરવામાં આવી ?
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1931
23 માર્ચ, 1929
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?