
ધોરણ ૮ સમાજવિદ્યા પાઠ ૬
Authored by Nitish Premani
Social Studies
8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૧. ગાંધીજી એ ડુંગરી ચોરનું બિરુદ કોને આપ્યું હતું ?
જવાહરલાલ નેહરુ
મદનલાલ ઢિંગરા
સુભાષચંદ્ર બોઝ
આપેલ પૈકી એકપણ નહીં
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૨. જલિયાવાલા બાગ પંજાબ રાજ્યના કયા શહેરમાં આવેલું છે?
અમૃતસર
ચંડીગઢ
જયપુર
દિલ્લી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૩. ગાંધીજી એ અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ કર્યું હતું?
1920
૨૦૨૦
૧૮૨૦
૧૯૩૦
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૪. જલિયાવાલા બાગના હત્યાકાંડથી પ્રેરિત થઈને રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજોને કઈ પદવી પાછી સોંપી દીધી
કેસર - એ - હિન્દ
શેર - એ - હિન્દ
નાઈટહૂડ
ડે-હૂડ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૫. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું ?
મુંબઈ
પૂણે
દિલ્લી
જયપુર
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
૬. ઇ.સ. ૧૯૦૬ માં કયા વાઇસરોયે બંગાળના ભાગલા પાડયા હતા?
લોર્ડ કર્ઝન
લોર્ડ ઇરવિન
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ ડેલહાઉસી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?