12 PSYCHOLOGY CH 4

12 PSYCHOLOGY CH 4

11th - 12th Grade

19 Qs

quiz-placeholder

Similar activities

પ્રકરણ : 2 અભ્યાસ પદ્ધતિ

પ્રકરણ : 2 અભ્યાસ પદ્ધતિ

11th Grade

15 Qs

ECCE તાલીમ

ECCE તાલીમ

12th Grade

20 Qs

Ample quiz day 8

Ample quiz day 8

KG - Professional Development

20 Qs

ample day 4

ample day 4

KG - Professional Development

20 Qs

ECONOMICS 12 CH 1

ECONOMICS 12 CH 1

12th Grade

18 Qs

11 PSYCHOLOGY CH 4

11 PSYCHOLOGY CH 4

11th Grade - University

21 Qs

12 PSYCHOLOGY CH 7

12 PSYCHOLOGY CH 7

11th - 12th Grade

19 Qs

Matruchaya School Quiz - 2

Matruchaya School Quiz - 2

9th - 11th Grade

20 Qs

12 PSYCHOLOGY CH 4

12 PSYCHOLOGY CH 4

Assessment

Quiz

Education

11th - 12th Grade

Medium

Created by

CHAUDHRI YAGNESH

Used 232+ times

FREE Resource

19 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનવવર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ કયું છે,?

મનોવલણ

પૂર્વગ્રહ

ધ્યાન

અન્ય

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગ્યુક્રત પૂર્વવૃત્તી છે.. આ વ્યાખ્યા કોણે આપી છે?

ઓલપોર્ટ

ઈટો અને કેશિયોપથો

બી. કુપ્પૂ સ્વામી

અન્ય

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચોક્કસ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વકતીની માનસિક અને ચેતાકિય તત્પરતા એટલે મનોવલણ... આ વ્યાખ્યા કોણે આપી છે?

ઓલપોર્ટ

ઈટો અને કેશિયોપથો

બી. કુપ્પૂ સ્વામી

અન્ય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનો વલણો કેવા હોય શકે ?

વિધાયક

નિષેધક

વિધાયક નિષેધક બંને

એક પણ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોના અભ્યાસો મુજબ મનોવલણ માં સહેલાઇ થી પરિવર્તન લાવી શકાતું નથી.

ઓલપોર્ટ

ઈટો અને કેશિયોપથો

નોર્મન સિલ્વર

અન્ય

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનોવલનો સ્વરૂપવિશે નીચેના વિધાનો સમજી જવાબ આપો.

૧ જન્મજાત હોય./૨.મોટેભાગે કાયમ/૩.વ્યક્તિ વસ્તુ ના સંદર્ભમાં/૪.વ્યક્તિ તરફથી જૂથ તરફ/૫મનોવલણ જુથવ્યાપી હોય/૬.લાગણી સભર/૭.વ્યક્તિના ગમાં અણ ગમાં દર્શાવે.

૧/ ૨ વિધાન સાચા

૩ થી ૬ સાચા

એક પણ સાચું નહિ

બધા સાચા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના વિધાનોને સ્પષ્ટતા કરો.

મનો વલણ ની સંપાદન ની રીતોમાં

૧. શાસ્ત્રીય અભિસંધાન

૨.કારક અભિસંધાન

૩. નિરીક્ષણત્મક શિક્ષન

૪.ઉદાહરણરૂપ (આદર્શ કે નમૂનારૂપ)

૧,૨,૩ સાચી

૧.૩ સાચી

બધી સાચી

બધી ખોટી

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?