
12 PSYCHOLOGY CH 4
Authored by CHAUDHRI YAGNESH
Education
11th - 12th Grade
Used 232+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
19 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માનવવર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ કયું છે,?
મનોવલણ
પૂર્વગ્રહ
ધ્યાન
અન્ય
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગ્યુક્રત પૂર્વવૃત્તી છે.. આ વ્યાખ્યા કોણે આપી છે?
ઓલપોર્ટ
ઈટો અને કેશિયોપથો
બી. કુપ્પૂ સ્વામી
અન્ય
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ચોક્કસ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વકતીની માનસિક અને ચેતાકિય તત્પરતા એટલે મનોવલણ... આ વ્યાખ્યા કોણે આપી છે?
ઓલપોર્ટ
ઈટો અને કેશિયોપથો
બી. કુપ્પૂ સ્વામી
અન્ય
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનો વલણો કેવા હોય શકે ?
વિધાયક
નિષેધક
વિધાયક નિષેધક બંને
એક પણ નહિ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોના અભ્યાસો મુજબ મનોવલણ માં સહેલાઇ થી પરિવર્તન લાવી શકાતું નથી.
ઓલપોર્ટ
ઈટો અને કેશિયોપથો
નોર્મન સિલ્વર
અન્ય
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનોવલનો સ્વરૂપવિશે નીચેના વિધાનો સમજી જવાબ આપો.
૧ જન્મજાત હોય./૨.મોટેભાગે કાયમ/૩.વ્યક્તિ વસ્તુ ના સંદર્ભમાં/૪.વ્યક્તિ તરફથી જૂથ તરફ/૫મનોવલણ જુથવ્યાપી હોય/૬.લાગણી સભર/૭.વ્યક્તિના ગમાં અણ ગમાં દર્શાવે.
૧/ ૨ વિધાન સાચા
૩ થી ૬ સાચા
એક પણ સાચું નહિ
બધા સાચા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના વિધાનોને સ્પષ્ટતા કરો.
મનો વલણ ની સંપાદન ની રીતોમાં
૧. શાસ્ત્રીય અભિસંધાન
૨.કારક અભિસંધાન
૩. નિરીક્ષણત્મક શિક્ષન
૪.ઉદાહરણરૂપ (આદર્શ કે નમૂનારૂપ)
૧,૨,૩ સાચી
૧.૩ સાચી
બધી સાચી
બધી ખોટી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?