ભારતીય પુરાવાનો ધારો (મોન્ટુ યાદવ)

ભારતીય પુરાવાનો ધારો (મોન્ટુ યાદવ)

Assessment

Quiz

Education

3rd Grade

Medium

Created by

manmohansinh yadav

Used 67+ times

FREE Resource

Student preview

quiz-placeholder

78 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય પુરાવાના ધારા ના પ્રણેતા કોણ છે

લૉર્ડ મેકોલ

જેમ્સ સ્ટીફન

કોર્નવોલીસ

એડમ સ્મિથ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય પુરાવાનો ધારો કઈ સંસદમાંથી પસાર થયો હતો

ભારતની સંસદમાં થી

બ્રિટનની સંસદમાં થી

જમ્મુ કાશ્મીરની સંસદમાંથી

અમેરિકાની સંસદમાંથી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય પુરાવાના ધારાનો અમલ ક્યારે થયો

૧-૧-૧૯૬૧

૧-૪-૧૮૭૪

૧-૯-૧૮૭૨

૧-૪-૭૪

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય ફોજદારી ધારો અદાલતની કઈ પ્રક્રિયા ને લાગુ પડે છે

દીવાની

ફોજદારી

બંનેને લાગુ પડે છે

માત્ર ફોજદારી ને લાગુ પડે છે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

ઇન્ડિયન એવિડન્સ એક્ટ ના પ્રણેતા જેમ્સ સ્ટીફન છે

ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો ધારો બ્રિટનની સંસદમાં પસાર થયો હતો

Indian evidence act ૧-૯ 1872 ના રોજ અમલમાં આવ્યો હતો

ઇન્ડિયન એવિડન્સ એક્ટ માં 167 કલમો છે

ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની રચના lord મેકોલ એ કરી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય પુરાવાના ધારા માં કુલ કેટલા પ્રકરણો છે

૧૧

૨૩

૩૭

૫૧૧

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ અદાલત માં કોનો સમાવેશ થાય નહીં

ન્યાયાધીશો

મેજિસ્ટ્રેટનો

કાયદાથી પુરાવો લેવાની સત્તા મળેલી હોય તેવી તમામ વ્યક્તિનો

બાળક, ગાડી વ્યક્તિનો

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?