
Bhede Sakshi Anant Na - Part 3
Authored by Raj Prajapati
History
University
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીએ કોને મૂંઝવણ હોય તેમ પ. પૂ. પપ્પાજીને જણાવ્યું ?
બુધ્ધિ
વાણી
મને
મન
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીની જવાબદારી પૂ. કાકાજીએ કોની સાક્ષીમાં લીધી હતી ?
ગુરુહરિ યોગીજી મહારાજની મુર્તિ પાસે
ગુરુહરિ શાસ્ત્રી મહારાજની મુર્તિ પાસે
ગુરુહરિ સ્વામીશ્રીની મુર્તિ પાસે
None of above
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વૈશાખી બારસનાં દિવસે ગઢડા મંદિરે પ. પૂ. ગુરુહરિ યોગીજી મહારાજે ૫૧ પાર્ષદોને કઈ દીક્ષા આપી હતી?
A. ભાગવતી દીક્ષા
B. અંબરીશ દીક્ષા
C. પાર્ષદી દીક્ષા
A & C Both
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ.પૂ ગુરુહરિ સ્વામીશ્રીજીએ કેટલી આયુએ મંદિરમાં મુર્તિ પ્રતિસ્થા કરી હતી ?
30
32
34
36
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વડીલ સંતોની આજ્ઞા મળતા અક્ષરવિહારીસ્વામીજીની જોડમાં કોણ રોકાઈ જાય છે?
પૂ. પુરુષોત્તમ સ્વામીજી
પૂ. ગુરુચરણ સ્વામીજી
પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજી
પૂ. હરિચરણ સ્વામીજી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીશ્રીજીએ કોઠારી સ્વામીજીને પુનમનાં સમૈયા વખતે 450 ભક્તોની રસોઈનો પ્રસંગ એ પ્રસંગનું title શું હતું ?
આજથી લોભ ગયો
બાપને દેહાધ્યાસ સાથે વેર છે
આપણી પાસે નારાયણ છે
દાસત્વની પરીક્ષા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નરસિંહ ફૂઆની સેવાથી અને સ્વામીશ્રીજીનાં રાજીપાથી ફૂઆનો ક્યો સ્વભાવ જતો રહ્યો?
લોભ
કામ
માન
હઠ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?