Search Header Logo

Bhede Sakshi Anant Na - Part 3

Authored by Raj Prajapati

History

University

Used 2+ times

Bhede Sakshi Anant Na - Part 3
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીએ કોને મૂંઝવણ હોય તેમ પ. પૂ. પપ્પાજીને જણાવ્યું ?

બુધ્ધિ

વાણી

મને

મન

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીની જવાબદારી પૂ. કાકાજીએ કોની સાક્ષીમાં લીધી હતી ?

ગુરુહરિ યોગીજી મહારાજની મુર્તિ પાસે

ગુરુહરિ શાસ્ત્રી મહારાજની મુર્તિ પાસે

ગુરુહરિ સ્વામીશ્રીની મુર્તિ પાસે

None of above

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૈશાખી બારસનાં દિવસે ગઢડા મંદિરે પ. પૂ. ગુરુહરિ યોગીજી મહારાજે ૫૧ પાર્ષદોને કઈ દીક્ષા આપી હતી?

A. ભાગવતી દીક્ષા

B. અંબરીશ દીક્ષા

C. પાર્ષદી દીક્ષા

A & C Both

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ.પૂ ગુરુહરિ સ્વામીશ્રીજીએ કેટલી આયુએ મંદિરમાં મુર્તિ પ્રતિસ્થા કરી હતી ?

30

32

34

36

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વડીલ સંતોની આજ્ઞા મળતા અક્ષરવિહારીસ્વામીજીની જોડમાં કોણ રોકાઈ જાય છે?

પૂ. પુરુષોત્તમ સ્વામીજી

પૂ. ગુરુચરણ સ્વામીજી

પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજી

પૂ. હરિચરણ સ્વામીજી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીશ્રીજીએ કોઠારી સ્વામીજીને પુનમનાં સમૈયા વખતે 450 ભક્તોની રસોઈનો પ્રસંગ એ પ્રસંગનું title શું હતું ?

આજથી લોભ ગયો

બાપને દેહાધ્યાસ સાથે વેર છે

આપણી પાસે નારાયણ છે

દાસત્વની પરીક્ષા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ ફૂઆની સેવાથી અને સ્વામીશ્રીજીનાં રાજીપાથી ફૂઆનો ક્યો સ્વભાવ જતો રહ્યો?

લોભ

કામ

માન

હઠ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?