Search Header Logo

Bhede Sakshi Anant Na - Part 3

Authored by Raj Prajapati

History

University

Used 2+ times

Bhede Sakshi Anant Na - Part 3
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીએ કોને મૂંઝવણ હોય તેમ પ. પૂ. પપ્પાજીને જણાવ્યું ?

બુધ્ધિ

વાણી

મને

મન

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીની જવાબદારી પૂ. કાકાજીએ કોની સાક્ષીમાં લીધી હતી ?

ગુરુહરિ યોગીજી મહારાજની મુર્તિ પાસે

ગુરુહરિ શાસ્ત્રી મહારાજની મુર્તિ પાસે

ગુરુહરિ સ્વામીશ્રીની મુર્તિ પાસે

None of above

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૈશાખી બારસનાં દિવસે ગઢડા મંદિરે પ. પૂ. ગુરુહરિ યોગીજી મહારાજે ૫૧ પાર્ષદોને કઈ દીક્ષા આપી હતી?

A. ભાગવતી દીક્ષા

B. અંબરીશ દીક્ષા

C. પાર્ષદી દીક્ષા

A & C Both

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ.પૂ ગુરુહરિ સ્વામીશ્રીજીએ કેટલી આયુએ મંદિરમાં મુર્તિ પ્રતિસ્થા કરી હતી ?

30

32

34

36

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વડીલ સંતોની આજ્ઞા મળતા અક્ષરવિહારીસ્વામીજીની જોડમાં કોણ રોકાઈ જાય છે?

પૂ. પુરુષોત્તમ સ્વામીજી

પૂ. ગુરુચરણ સ્વામીજી

પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજી

પૂ. હરિચરણ સ્વામીજી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામીશ્રીજીએ કોઠારી સ્વામીજીને પુનમનાં સમૈયા વખતે 450 ભક્તોની રસોઈનો પ્રસંગ એ પ્રસંગનું title શું હતું ?

આજથી લોભ ગયો

બાપને દેહાધ્યાસ સાથે વેર છે

આપણી પાસે નારાયણ છે

દાસત્વની પરીક્ષા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ ફૂઆની સેવાથી અને સ્વામીશ્રીજીનાં રાજીપાથી ફૂઆનો ક્યો સ્વભાવ જતો રહ્યો?

લોભ

કામ

માન

હઠ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?