
ભેદે સાક્ષી અનંતના - ભાગ ૩
Authored by Het Desai
Religious Studies
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોઠારીસ્વામીને સ્નાન પૂજા કરવા માટે સ્વામીજીએ ક્યાં આગળ જવાની આજ્ઞા કરી ?
દક્ષા સોસાયટી
ભક્તિ કોલોની
ખોડિયારનગર
કુબેરનગર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રસંગને પ્રસાદ બનાવા માટે સ્વામીજીને શું માનવા જોઈએ ?
તું કર્તાહર્તા
તું સદાદિવ્યસાકાર
તું સર્વોપરી
આપેલ તમામ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક સેવકે કોઠારીસ્વામીને ખખડાવ્યા ત્યારે કોઠારીસ્વામી કયું વાક્ય બોલ્યા હતા ?
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે
તું હિતકારી, તું મંગલકારી
તમે કળિયા બળિયા છળિયા મહારાજ
વિકલ્પ બ અને ક
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક હરિભક્તને ફ્રેક્ચર થયું ત્યારે સ્વામીજીએ કયા ડૉક્ટરને બતાવવાનું કહ્યું હતું ?
ડૉ. શૈલેષભાઇ ત્રિવેદી
ડૉ. મહેશભાઈ
ડૉ. સોમભાઈ
ડૉ. વાય. ડી. એસ.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કુસંગીને વિષે પણ ભાવફેર થશે તો મહારાજ શું નહિ આપે ?
બ્રહ્મતનું
દાસત્વ
અક્ષરધામ
ગરીબાઈ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્ઞાનહોલમાં કોઠારીસ્વામીએ સ્વામીશ્રી પાસે કયાં આશીર્વાદ માંગ્યા હતા?
અખંડ શુભવિચાર
અખંડ પ્રભુનાં બળે જીવાય
અખંડ સ્મૃતિમાં રહેવાય
અખંડ મહિમામાં
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
'ગુરુહરિની ગરજ' માં એક સાધકને અંતરમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી તેઓ સ્વામીશ્રીને કેટલી વાર બોલાવવા છતાં મળવા આવી શક્યા ન હતા?
બે વખત
એક વખત
એક પણ વખત નહિ
ચાર વખત
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?