Search Header Logo

Shikshapatri sar

Authored by jawi bih

Religious Studies

Professional Development

Used 4+ times

Shikshapatri sar
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

શ્રીજી મહારાજે કેવા પ્રકારના કુસંગીનો સંગ ન કરવા માટે કહ્યું છે ?

ચોર, પાપી, માની, વ્યસની, કામી

ચોર, દ્રોહી, પાપી, પાખંડી, કામી

ચોર, પાપી, વ્યસની, માની, પાખંડી

ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી

2.

MULTIPLE SELECT QUESTION

3 mins • 1 pt

કોની સેવા જીવનપર્યંત કરવી ?

માતા-પિતાની
માંદાની
આશરે રહેલા મનુષ્યની
ઉપરના તમામ

3.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

પોતાને ત્યાં રાખેલ નોકર-ચાકર કે મજુરને કેટલું વળતર આપવું ?

નક્કી કર્યા કરતા ઓછું
નક્કી કર્યા મુજબ
નક્કી કર્યા કરતા વધુ
નક્કી કર્યા કરતા બે ઘણું

4.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

ચાળ્યા અને સાફ કાર્ય વગરના અનાજ, લોટ, સુક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજી તે શેના તુલ્ય છે ?

દારૂ
માંસ
ઈંડા
એક પણ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

એકટાણા, સંત સમાગમ, બ્રહ્મચર્યાદિક નિયમો ક્યારે લેવા ?

ચાતુર્માસ દરમ્યાન
સમૈયા ઉત્સવ દરમ્યાન
સુતક દરમ્યાન
ગ્રહણ દરમ્યાન

6.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

ચા-કોફી પીવાથી પંચ વર્તમાનમાંનું કયું વર્તમાન લોપાય ?

માટી વર્તમાન
ચોરી વર્તમાન
દારૂ વર્તમાન
અવેરી વર્તમાન

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 20 pts

દ્રવ્યની શુદ્ધિ અર્થે કેટલા ટકા ધર્માદો કાઢવો ?

2

10

5

15

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?