
Shikshapatri saar quiz 2023
Authored by Hardika Pandya
Other
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ક્યાં લખી હતી ?
સાળંગપુર
અમદાવાદ
વડતાલ
સાળંગપુર
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ત્યાગી સંતો ના વર્તમાન કેટલા છે?
10
5
8
એક પણ નહિ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
પ્રાર્થના એટલે શું?
અંતરના ઊંડાણમાંથી નીકળતો આર્તનાદ
આંતરસમૃદ્ધિની વૃદ્ધિ નું સાધન
પ્રભુ ના માર્ગે પ્રગતિ કરવાનું પ્રેરક બળ
આપેલ તમામ
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
દ્વિતીય માનસીપૂજા ક્યાં સમય દરમ્યાન કરવી જોઈએ?
સવારે ૯ થી ૧૧
સવારે ૧૦ થી ૧૨
સવારે ૧૧ થી ૧
સવારે ૧૨ થી ૨
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
મગનભાઈ ની માસિક આવક 5000 છે અને તેમનો મકાનના લોન ની EMI 2000 છે, તો તેમણે ઓછા માં ઓછો કેટલો ધર્માદો કાઢવો જોઈએ?
150
300
250
500
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
તમોગુણપ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ કઈ છે?
ડુંગળી
લસણ
હિંગ
આપેલ તમામ
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
પૂજામાં કેટલા દંડવત અને કેટલી માળા કરવી જોઈએ
૫, ૮
૬, ૮
૫, ૭
૬, ૭
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?