Search Header Logo

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 Part 5

Authored by PRECISE ACADEMY

Education

University

Used 4+ times

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 Part 5
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કલમ 5 શું સૂચવે છે?

સ્કૂલ બોર્ડના સભ્યોની ગેર લાયકાત

સ્કુલ બોર્ડની રચના

સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની ચૂંટણી

સ્કૂલ બોર્ડના સભ્ય થયા પછીની ગેર લાયકાત

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મુંબઈ પ્રાથમિક નિયમ 1947 મુજબ સ્કુલ બોર્ડના સભ્ય હોવાની ગેર લાયકાત અંગેનું કયું વિધાન સાચું નથી?

તે ભારતનો નાગરિક ન હોય

તેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય

તે દીવાની કોર્ટનો ન્યાયાધીશ હોય

તેને ફોજદારી કોર્ટે કોઈ ગુનામાં નૈતિક અધ પતન ના અને જેને માટે છ મહિના કરતાં વધારે મુદતની કેદની શિક્ષા થઈ હોય

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્કૂલ બોર્ડના કોઈ સભ્યને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલો હોય અને દૂર કર્યા ની તારીખથી કેટલા વર્ષ વીત્યા ન હોય તો તેને ફરીથી સ્કૂલ બોર્ડ ના હોદ્દા માટે ગેરલાયક ગણવામાં આવે છે?

ત્રણ વર્ષ વિત્યા ન હોય

પાંચ વર્ષ વિત્યા ન હોય

એક વર્ષ વીત્યુ ન હોય

છ માસ વિત્યા ન હોય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્કુલ બોર્ડની ચૂંટણી માટે મતો નોંધવા માટે નક્કી કરેલી તારીખ પહેલા કેટલી મુદત સુધી વ્યક્તિ જિલ્લામાં રહેલી હોવી જોઈએ?

ઓછામાં ઓછા ત્રણ માસ

ઓછામાં ઓછા છ માસ

ઓછા 12 મા ઓછા માસ

ઓછામાં ઓછા બે માસ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્કુલ બોર્ડના સભ્યની નિમણૂક માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ

તેને કોર્ટે અસ્થિર મગજની ઠરાવેલ ન હોવી જોઈએ

જે તે સ્કૂલ બોર્ડની ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા છ માસ થી વ્યક્તિત જે તે જિલ્લામાં રહેતી હોવી જોઈએ

ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્કુલ બોર્ડના સભ્ય ની નિમણૂક માટે કયું વિધાન સાચું નથી?

નૈતિક અધ પતન ના કિસ્સામાં થયેલી સજા જો પાછળથી ફેરવી નાખવામાં આવેલી હોય અથવા રદ કરવામાં આવેલી હોય તો આવી વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક પામી શકે

જો કોઈ વ્યક્તિ સ્કૂલ બોર્ડ અથવા જિલ્લા લોકલ બોર્ડ અથવા નગરપાલિકાનો વેતનિક અધિકારી અથવા નોકર હોય

જો વ્યક્તિને નાદાન ઠરાવવામાં આવેલી હોય અને નાદારીમાંથી છુટકારો મેળવ્યો હોય

જે કોઈ વ્યક્તિ માન્ય શાળામાં નોકર અથવા શિક્ષક ન હોય

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?