ધો - 8 એકમ - ૩ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ

ધો - 8 એકમ - ૩ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ

8th Grade

36 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ :- 7 એકમ :- 1 નવો અભ્યાસક્રમ

ધોરણ :- 7 એકમ :- 1 નવો અભ્યાસક્રમ

5th - 10th Grade

40 Qs

ધોરણ ૮ પ્રકરણ 12 : ઉદ્યોગ

ધોરણ ૮ પ્રકરણ 12 : ઉદ્યોગ

5th - 8th Grade

40 Qs

ગણેશ ચતુર્થી  કવિઝ 2021 /નૌસીલ પટેલ

ગણેશ ચતુર્થી કવિઝ 2021 /નૌસીલ પટેલ

2nd Grade - University

36 Qs

મુઘલ બાદશાહ હુમાયુ imp mcq-Nausil patel

મુઘલ બાદશાહ હુમાયુ imp mcq-Nausil patel

5th Grade - University

40 Qs

ધો - 8 એકમ - 10 ખનીજ અને ઉર્જા સંસાધન

ધો - 8 એકમ - 10 ખનીજ અને ઉર્જા સંસાધન

8th Grade

41 Qs

ધો - 8 એકમ - ૩ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ

ધો - 8 એકમ - ૩ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ

Assessment

Quiz

Social Studies

8th Grade

Hard

Created by

Sanjay Patel

Used 5+ times

FREE Resource

36 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં.

બાલાજી વિશ્વનાથનો

રાણી લક્ષ્મીબાઇનો

નાના સાહેબ પેશ્વાનો

તાત્યા ટોપેનો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ શું હતું ?

અંગ્રેજોની ખર્ચાળ ન્યાય પદ્ધતિ

અંગ્રેજોની અન્યાયી જકાત નીતિ

ઇગ્લેંન્ડની ઔદ્યોગિક ક્રાંતિ

ભારતમાં બ્રિટીશ સત્તાની સ્થાપના

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્યા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા ?

અંગ્રેજી ભાષાના કારણે

બ્રિટીશ સામ્રાજ્યવાદના કારણે

ખ્રિસ્તી પાદરીઓને મળેલું સરકારી રક્ષણ

ભારતમાં આવેલી નવજાગૃતિના કારણે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી ?

ઈ.સ. 1764 સુધીમાં

ઈ.સ. 1800 સુધીમાં

ઈ.સ. 1818 સુધીમાં

ઈ.સ. 1810 સુધીમાં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સહાયકારી યોજનાનો જનક કોણ હતો ?

લોર્ડ ડેલહાઉસી

લોર્ડ વિલિયમ બેન્ટિંક

લોર્ડ વેલેસ્લી

વોરન હેસ્ટિંગ્સ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

લોર્ડ ડેલહાઉસીએ ક્યા પેશ્વાનું પેન્શન બંધ કરી દીધું હતું ?

નાના ફડનવીસનું

નાના સાહેબનું

બાલાજી બાજીરાવનું

બાલાજી વિશ્વનાથનું

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી ?

લશ્કરી

વહીવટી

ઔદ્યોગિક

શૈક્ષણિક

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?