ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

Professional Development

5 Qs

quiz-placeholder

Similar activities

Music પ્રવેશી કા પ્રથમ અને પૂર્ણ વર્ષના વિદ્યાર્થીઓ ને માટે.

Music પ્રવેશી કા પ્રથમ અને પૂર્ણ વર્ષના વિદ્યાર્થીઓ ને માટે.

Professional Development

9 Qs

ગુજરાતી

ગુજરાતી

KG - Professional Development

10 Qs

ILA module 9

ILA module 9

Professional Development

10 Qs

Mission Schools Of Excellence Gujarat Online Test

Mission Schools Of Excellence Gujarat Online Test

Professional Development

3 Qs

Spiritual Science

Spiritual Science

Professional Development

1 Qs

ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

Assessment

Quiz

Other

Professional Development

Easy

Created by

Parth Brahmbhatt

Used 5+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૧) શિવપુરાણમાં વર્ણવેલ કથાના આધારે શિવજીએ ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું તેનું કારણ શું હતું ?

ગણેશજી માતા પાર્વતીજીની આજ્ઞાથી ભવનના દ્વાર પરથી કોઈને પણ પ્રવેશ આપતા ન હતા.

ગણેશજી શિવજીના ગણોનું કહ્યું ન માન્યા એટલે.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨) કુબેરજી ભગવાન શિવને સર્વ ગણો સહિત જમવાનું આમંત્રણ આપે છે ત્યારે શિવજી ગણેશજી પોતાના સ્થાને મોકલે છે તેનું કારણ શું હતું ?

ગણેશજી વધુ જમી શકે છે એટલે.

કુબેરજીએ આપેલ આમંત્રણમાં પોતાની ધન સંપતિ નો અહંકાર હતો અને તેને નષ્ટ કરવા.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૩) ચંદ્રમા જ્યારે ગણેશજીના મુખ જોઈને હાસ્ય કરે છે ત્યારે ગણેશજી તેમને શ્રાપ આપે છે, છતાં પણ ગણેશજી તેમને માફ કરી દે છે તેનું કારણ ?

 વિશ્વમાંથી ચંદ્રની ચાંદની જતી ન રહે એટલે.

ગણેશજી ક્ષમાશીલ છે એટલે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૪) મહાભારતના લેખન સમયે ગણેશજીએ પોતાનો બાહ્ય દાંત તોડી ને પણ લેખન કાર્ય ચાલુ કેમ રાખ્યું.

ગણેશજી એ વચન આપ્યું હતું કે મારી કલમ અટકશે નહીં.

ગ્રંથ ખૂબ મોટો હતો એટલે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૫) ગણેશજી પિતા શંકર અને માતા પાર્વતીજીની પ્રદક્ષિણા ફર્યા ?

સમગ્ર સૃષ્ટિ નું કેન્દ્રબિંદુ તેમના ચરણે જ છે તેવી ભાવના

ભાઈ કાર્તિકેય થી જીતી શકવાની કોઈ સંભાવના ન હતી એટલે