ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

Professional Development

5 Qs

quiz-placeholder

Similar activities

Anganwadi worker quiz

Anganwadi worker quiz

Professional Development

10 Qs

karma theory

karma theory

Professional Development

9 Qs

module 14

module 14

Professional Development

6 Qs

2ND PW  QUIZ

2ND PW QUIZ

Professional Development

5 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

CHAPTER 26

CHAPTER 26

KG - Professional Development

10 Qs

BAL SABHA QUIZ

BAL SABHA QUIZ

KG - Professional Development

10 Qs

Bible quiz

Bible quiz

Professional Development

2 Qs

ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

ગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..

Assessment

Quiz

Other

Professional Development

Practice Problem

Easy

Created by

Parth Brahmbhatt

Used 5+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૧) શિવપુરાણમાં વર્ણવેલ કથાના આધારે શિવજીએ ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું તેનું કારણ શું હતું ?

ગણેશજી માતા પાર્વતીજીની આજ્ઞાથી ભવનના દ્વાર પરથી કોઈને પણ પ્રવેશ આપતા ન હતા.

ગણેશજી શિવજીના ગણોનું કહ્યું ન માન્યા એટલે.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨) કુબેરજી ભગવાન શિવને સર્વ ગણો સહિત જમવાનું આમંત્રણ આપે છે ત્યારે શિવજી ગણેશજી પોતાના સ્થાને મોકલે છે તેનું કારણ શું હતું ?

ગણેશજી વધુ જમી શકે છે એટલે.

કુબેરજીએ આપેલ આમંત્રણમાં પોતાની ધન સંપતિ નો અહંકાર હતો અને તેને નષ્ટ કરવા.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૩) ચંદ્રમા જ્યારે ગણેશજીના મુખ જોઈને હાસ્ય કરે છે ત્યારે ગણેશજી તેમને શ્રાપ આપે છે, છતાં પણ ગણેશજી તેમને માફ કરી દે છે તેનું કારણ ?

 વિશ્વમાંથી ચંદ્રની ચાંદની જતી ન રહે એટલે.

ગણેશજી ક્ષમાશીલ છે એટલે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૪) મહાભારતના લેખન સમયે ગણેશજીએ પોતાનો બાહ્ય દાંત તોડી ને પણ લેખન કાર્ય ચાલુ કેમ રાખ્યું.

ગણેશજી એ વચન આપ્યું હતું કે મારી કલમ અટકશે નહીં.

ગ્રંથ ખૂબ મોટો હતો એટલે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૫) ગણેશજી પિતા શંકર અને માતા પાર્વતીજીની પ્રદક્ષિણા ફર્યા ?

સમગ્ર સૃષ્ટિ નું કેન્દ્રબિંદુ તેમના ચરણે જ છે તેવી ભાવના

ભાઈ કાર્તિકેય થી જીતી શકવાની કોઈ સંભાવના ન હતી એટલે