Search Header Logo

ધોરણ 10 ગુજરાતી કવિતા ૧ વૈષ્ણવજન

Authored by Udaan point

Education

10th Grade

Used 3+ times

ધોરણ 10 ગુજરાતી કવિતા ૧ વૈષ્ણવજન
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૈષ્ણવજન કાવ્યના કવિ કોણ છે?

નરસિંહ મહેતા

મીરાંબાઈ

દયારામ

અખો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાનું કયું સાહિત્ય વખણાય છે?

પ્રભાતિયાં

ભજન

ગીત

લોકગીત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાના પ્રભાતિયાં ક્યાં છંદ માં રચવામાં આવ્યા છે.

મનહર

પૃથ્વી

ઝૂલણા

હરિગીત

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?

પોરબંદર

જૂનાગઢ

તળાજા

વડોદરા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નરસિંહ મહેતાને કયાં ઉપનામથી ઓળખવામાં આવે છે?

આદ્યકવિ

ગઝલકાર

ભજનિક

છંદકાર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજન ને લાગુ પડતી નથી?

બીજાના દુઃખને સમજી શકે.

નિરાભિમાની હોય.

અભિમાની હોય

કોઈની નિંદા કરતો નથી.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વાચ, કાછ, મન, નિર્મળ રાખે એટલે....

વાણી, ચારિત્ર્ય, અને મનને કપટથી દૂર રાખે

વાણી,કાયા અને મનને સ્થિર રાખે

વાણી, કાયા અને મનને કપટી બનાવે

વાણી,કાયા, અને મનને ચંચળ રાખે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?